SearchBrowseAboutContactDonate
Page Preview
Page 771
Loading...
Download File
Download File
Page Text
________________ ७०२ चरणानुयोग सरोम चर्म विधि-निषेध सूत्र १४८९-९३ ચર્મ-સંબંધી વિધિ નિષેધ – ૯ सलोम चम्म विहि-णिसेहो સરોમ ચર્મના વિધિ નિષેધ : ૬૪૮૬, તો કૃષ્ણ ના થi સોમારું મૂહું ફિત્ત | ૧૪૮૯ સાધ્વીઓને ઓઢવા-પાથ૨વાના કાર્યો માટે રોમવાળા ચર્મોનો ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाणं सलोमाई चम्माई अहिट्ठित्तए, પરંતુ સાધુઓને ઓઢવા-પાથરવાના કાર્યો માટે રોમવાળા ચર્મોનો ઉપયોગ કરવો કહ્યું છે. से वि य परिभुत्ते, नो चेव णं अपरिभुत्ते, એ પણ ઉપભોગ કરેલ હોય તો, ઉપભોગ કર્યા વગરનું નવું ન હોય તો, से वि य पाडिहारिए, नो चेव णं अपाडिहारिए, પ્રાતિહારિક (પાછું સોંપી શકાય એવું હોય તો, અપ્રાતિહારિક ન હોય તો, से वि य एगराइए, नो चेव णं अणेगराइए । માત્ર એક જ રાત્રી માટે ઉપયોગ કરવા લાવી - . ૩, ૩, મુ. ૩-૪ શકાય, પણ અનેક રાત્રિઓ માટે ઉપયોગમાં લેવા ન લાવી શકાય. सलोम चम्म अहिट्ठाणस्स पायच्छित सत्तं સરોમ ચર્મના ઉપયોગનું પ્રાયશ્ચિત્ત સૂત્રઃ ૨૪૨૦, ને ઉપરન્તુ સોમારું સ્મારું દ્ધિ, દિદંત વ ૧૪૯૦.જે ભિક્ષુ રોમ સહિત ચર્મનો ઉપયોગ કરે છે, (કરાવે साइज्जइ । છે) અને કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉધાતિક પરિહારસ્થાન उग्घाइयं । (પ્રાયશ્ચિત્ત) આવે છે. - fજ ૩. ૨૨, . ક कसिणाकसिण चम्म विहि-णिसेहो કૃત્યનાન્ન ચર્મનો વિધિ-નિષેધ : ૬૪૨૬. નો પડું નujથા વ, ઉનાનjથા વા સUTહું ૧૪૯૧. સાધુ કે સાધ્વીને અખંડ ચર્મ પાસે રાખવું કે તેનો चम्माई धारेत्तए वा, परिहरित्तए वा । ઉપયોગ કરવો કલ્પતો નથી. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा अकसिणाई પણ સાધુ કે સાધ્વીને ચર્મખંડ પાસે રાખવું કે चम्माई धारेत्तए वा, परिहरित्तए वा ।। ઉપયોગ કરવો કલ્પ છે. »tg. ૩. રે, સુ. ૧-૬ अखण्ड चम्म धारण पायच्छित्त सत्तं અખંડ ચર્મ ધારણ કરવાનું પ્રાયશિચત્ત સૂત્ર : १४९२. जे भिक्खु कसिणाई चम्माई धरेइ धरेत वा ૧૪૯૨. જે ભિક્ષુ અખંડ ચર્મ ધારણ કરે છે, (કરાવે છે, અને साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारहाणं તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત ) ૩થાય | આવે છે. -- નિ. ૩. ૨, મુ. રર ચિલમિલીની વિધિ ૧૦ चिलमिली धारण-परिहरण विहाणं ચિલમિલી રાખવાનું અને ઉપયોગ કરવાનું વિધાન : १४९३. कप्पइ निग्गंथाण वा, निग्गंथीण वा, ૧૪૯૩,સાધુ અને સાધ્વીને ચેલ ચિલમિલિકા (મચ્છ૨દાની) चेलचिलिमिलियं धारित्तए वा. परिहरित्तए वा । રાખવી તથા ઉપયોગ કરવી ફક્યું છે. $, ૩. ૨, સુ. ૨૬ ચિલમિલિકા આ દેશી શબ્દ છે. આ છોલદારીના આકારવાળી એક પ્રકારની વસ્ત્ર કુટીર (મચ્છરદાની) છે. તથા બૃહતું કલ્પસૂત્ર ઉદ્દેશક પહેલામાં દ્વારમાં લગાડેલા પડદાને પણ 'ચિલિમિલિકા' કહેવામાં આવે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy