SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९२-९६ धर्मसाधना - सहायक धर्म-प्रशापना [४७ लद्धण वि आयरियत्सणं,अहीणपंचिन्दियया हु दुल्लहा। આદેશમાં જન્મ મળવા છતાં પણ પાંચેય ઇન્દ્રિविगलिन्दियया हुदीसई, समय गोयम ! मा पमायए ॥ ચેથી પૂર્ણ સ્વસ્થ હવું દુર્લભ છે. ધણુ છ વિલેન્દ્રિય દેખાય છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. अहीणपंचिन्दियत्तं पि से लहे, उत्तमधम्मसुई हु दुल्लहा। પાંચેય ઇન્દ્રિયો પૂર્ણ સ્વસ્થ હોવા છતાં પણ ઉત્તમ कुतित्थिनिसेवए जणे, समयं गोयम ! मा पमायण ॥ ધમનું શ્રવણ દુર્લભ છે, ઘણા લેકે કુતીર્થિકની સેવા કરનારા હોય છે. માટે છે ગતિમ ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. लक्षण वि उत्तम सुइं, सद्दहणा पुणरावि दुल्लहा । ઉત્તમ ધર્મનું શ્રવણ મળવા છતાં પણ શ્રદ્ધા થવી ઘણું જ દુર્લભ છે. ઘણા લોકે મિથ્યાત્વનું સેવન मिच्छत्तनिसेवए जणे, समयं गोयम । मा पमायए ॥ કરનારા હોય છે. માટે હે ગૌતમ !તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. धम्म पि हु सद्दहन्तया, दुल्लहया कापण फासया। ઉત્તમ ધમ માં શ્રદ્ધા હેવા છતાં પણ તેનું આરાइह कामगुणेहिं मुच्छिया, समय गोयम! मा पमायए॥ રણું કરનાર દુર્લભ છે. આ લોકમાં ઘણા લોકે –37. કા. ૬ ૦, Tr. ૬-૨૦ કામગુણેમાં મૂતિ હેાય છે. માટે હે ગૌતમ! તુ ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. धम्मसाहणाए सहाया ધર્મસાધનામાં સહાયક - ૧૩ધર્મ જ રમra dવ નિરાટ [vUTના ૯૩. ધર્મનું આચરણ કરનારા સાધુએ માટે પાંચ નિશ્રા તં ગg (આલંબન) કહ્યાં છે જary, ૧ - કાયા ૨ - ગણ (શ્રમણ સંધ) નિદર, ૩ - રાજ સારું ! ટા. મ. ૯, ૩, ૩, ૪. ૪૪૭ ૪ : ગૃહપતિ ૫ - શરીર શ્રદ્ધાના સ્વરૂપનું પ્રપણુ४. ધર્મ અથવા અધર્મ નથી, એવી શ્રદ્ધા ન રાખવી જોઈએ. ધર્મ અથવા અધર્મ છે–એવી શ્રદ્ધા રાખવી જોઈએ. કરણના પ્રકાર - ૯૫. કરણ ત્રણ પ્રકારનાં કહ્યાં છે. ૧- ધામિ કે કરણ ૨- અધાર્મિક કારણ ૩.- ધાર્મિક કાધાર્મિક કારણ. सासरुव-परूवणं९४. नथि घम्मे अघम्मे वा, नेव सन्न निवेसए। अत्थि घम्मे अघम्भे वा, पवे सन्न निवेसए॥ --- મુ. સુ. ૨, ૫, ૬, 11. ૨૪ करणप्पयारा९५. तिविहे करणे पण्णत्ते, तं जहा घम्मिए करणे, अघम्मिए करणे घम्मियाघम्मिये करणे। --રા. . ૨, ૩, ૩, ૪, ૨૨૬ उवक्कममेया९६. तिविधे उवक्कमे पण्णत्ते, तं जहा घम्मिण उवक्कमे, अघम्मिए उवक्कमे, घम्मियाघम्मिए उवक्कमे । -rof. મ. ૨, ૩, ૨, સે. ૨૧૪(૨) ઉપક્રમના ભેદ - ૯૬. ઉપક્રમ (ઉપાયપૂર્વક કાર્યને આરંભ) ત્રણ પ્રકારના કહ્યા છે, જેમ કે૧. ધાર્મિક ઉપક્રમ - શ્રત અને ચારિત્રરૂપ ધર્મની પ્રાત માટે પ્રયાસ કરો, ૨. અધાર્મિકઉપક્રમ-અસંયમવર્ધક આરંભ કાર્ય ૩. ધાર્મિક ધાર્મિક ઉપકમ - સંયમ અને અસં ચમરૂપ કાર્યો કરવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy