SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ] વાળાનુયોર થવાય (અનુદાન) પ્રકાર सूत्र ९७-९८ चवसायप्पगारा९७. तिविहे ववसोय पण्णत्ते, तं जहा धम्मिए ववसाप, अधम्मिए ववसाप, धम्मियाधम्मिए ववसाए । अहवा-तिविहे ववसाए पण्णत्ते तं जहापच्चक्खे, पच्चइण, अणुगामिए । વ્યવસાય (અનુષ્ઠાન)ના પ્રકાર૯૭. વ્યવસાય (વનુરૂપને નિર્ણય અથવા પુરુ પાર્થની સિદ્ધિના માટે કરવામાં આવેલા અનુષ્ઠાન) ત્રણ પ્રકારને કહ્યા છે— ૧. ધાર્મિક વ્યવસાય ૨. અધાર્મિક વ્યવસાય. ૩. ધામિ ધાર્મિક વ્યવસાય. અથવા વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે૧. પ્રત્યક્ષ વ્યવસાય, ૨. પ્રાચિક (વ્યવહારપ્રત્યક્ષ) વ્યવસાય અને ૩. અનુગામિક (અનુમાનિક) વ્યવસાય, અથવા વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે– ૧. અહલૌકિક, ૨. પારલૌકિક, ૩. અહલોકિકપારલૌકિક. એહલૌકિક વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે. ૧. લૌકિક ૨. વૈદિક ૩. સામયિક (શ્રમને વ્યવસાય.) अहवा-तिविधे ववसाए पण्णत्ते तं जहाइहलोइए, परलोइए-इहलोहय-परलोइप । इहलोरप ववसाप तिविहे पपणत्ते, तं जहालोइए, वेइप, सामइए । लोरए ववसाए तिविधे पण्णत्ते, ते जहाઅથે, ધ, જાણે છે वेहए ववसाए तिविधे पण्णते तं जहाરિષદ, ગધે, સમજે 1 લૌકિક વ્યવસાયે ત્રણ પ્રકારના કહ્યા છે૧. અર્થ વ્યવસાય, ૨. ધમ વ્યવસાય ૩. કામ વ્યવસાય, વૈદિક વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે ૧. કદ, ૨. યજુર્વેદ. ૩. સામવેદ વ્યવસાય (અર્થાત્ એ વેદોના અનુસાર કરવામાં આવેલો નિર્ણય અથવા અનુäન.) સામાયિક વ્યવસાય ત્રણ પ્રકારના કહ્યા છે૧. જ્ઞાન ૨. દર્શન ૩. ચારિત્ર વ્યવસાય. सामइए बवसाप तिविधे पण्णते तं जहाના, રંગે, રત્તેિ ! -ટાઈf. ૩. ૨, ૩, ૨, સે. (-૭) संजयाइणं धम्माइसु ठिई૨૮, v૦-૧. ૨ - અરે ! હંસર-વિવ-દિ पच्चक्खायपावकम्मे धम्मे ठिए ? સંયતાદિની ધમદિમાં સ્થિતિ – ૯૮, પ્ર. (૧) હે ભક્ત ! સંયત, પ્રાણાતિપાત આદિથી વિરતિવાળો અને જેણે પ્રાણાતિપાત આદિથી પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા છે, એ જીવ ચારિત્ર ધમમાં સ્થિત છે? (૨) અસયત, અવિરત, પ્રાણાતિપાદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખાન જેણે કર્યા નથી, એ જીવ અધર્મમાં સ્થિત છે? (૩) તથા સંયત-અસયત જીવ ધર્મા ધર્મમાં સ્થિત ૨, અસત્તર-અવિ-અતિ-ધરા खायपावकम्मे अधम्मे ठिए ? ३. संजयासंजए धम्माधम्मे ठिए ? ૩૦-૨. ના માશંકા- વિવ-દાपच्चक्खाय-पावकम्मे धम्मे ठिप । २. असंजय-अचिरय-अपडिहय-अपच्च क्खाय-पावकम्मे अधम्मे ठिए । ३. संजयासंजए धम्माधम्मे ठिप ॥९॥ ઉ. (૧) હા ગૌતમ! સંયત અને વિરત જેણે પ્રાણાતિપાત આદિ પાપ કર્મોના પ્રતિઘાત અને પ્રત્યા ખ્યાન કર્યા છે, એ જીવ ધર્મમાં સ્થિત છે. (૨), અસંત અને અવિરત જેણે પ્રાણાતિપાત આદિ 'પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા નથી, એ જીવ અધમમાં સ્થિત છે. (૩) સંચત-અસંત જીવ ધર્માધર્મમાં સ્થિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy