SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९८ संयतादि - धर्मादि - स्थिति ધર્મ-જાવના છે g૦-urf m મરે ! ધર્મતિ થા, અરિ વા, . ભો! ધર્મમાં, અધમમાં કઈપણ જીવ એસधम्माधम्मंसि घा, चक्किया के आसाइत्तए વાની, સૂવાની, ઊભા રહેવાની, નીચે બેસવાની, या, सइत्तए वा, चिद्वित्तए चा, निसीइत्तप પડખાં ફેરવવાની કે આળોટવાની ઇત્યાદિ કિયા વા, સુયટિપ ? કરી શકે ખરો? ૩૦-થમા ! તિન્દુ સમÈ રા ઉ. હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી (અર્થાત એમ થવું સંભવ નથી.). प०-से केणं खाई अट्टणं भंते! एवं वुच्चइ પ્ર. ભંતે! શા કારણથી આપ એમ કહે છે કે१. संजय-विरय-पडिहय-पच्चक्खाय-पावकम्मे (૧) સંચત અને વિરત જેણે પ્રાણાતિપાત धम्मे ठिए ? આદિ પાપકર્મોના પ્રતિધાત અને પ્રત્યાખ્યાન કર્યા છે એ જીવ ધમમાં સ્થિત છે ? २. असंजय-अविरय-अपडिहय-अपच्चक्खाय (૨) અસયત-અને અવિસ્ત જેણે પ્રાણાતિપાત पावकम्मे अधम्मे ठिए ? આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા નથી, એ જીવ અધમમાં સ્થિત છે ? ३. संजयासंजप धम्माधम्मे ठिण ? (૩) સંચતાસંચિત ધર્માધર્મ માં સ્થિત છે? ૩૦-૧. મા ! સગા-વા-દિ-પૂજન ઉ. (૧) હે ગતમ! સયત અને વિરત જેણે પ્રાણपावकम्मे धम्मे ठिए, धम्म चेव उव. તિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા છે, એ જીવ ધમમાં સ્થિત संपज्जित्ताण विहरइ, છે. કારણ કે તે ધમને ગ્રહણ કરી વિહરણ [ કચવહાર ] કરે છે. २. असंजय-अविरय-अपडिहय-अपच्चक्खाय- (૨) અસત પ્રાણાતિપાત આદિથી અવિરત જેણે पाचकम्मे अधम्मे ठिए, अधम्म चेव उव પ્રાણાતિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત संपज्जित्ताण विहरइ, અને પ્રત્યાખ્યાન કર્યા નથી, એવો જીવ અધર્મમાં સ્થિત છે કારણ કે તે અધમને થયું કરી વિતરણ કરે છે. ३. संजयासंजए धम्माधम्मे ठिए, धम्माधम्म (૩) સતાસંચિત જીવ અધર્મમાં સ્થિત છે. કારણ उवसंपपिजत्ताण विहरइ, કે ધર્મ-અધર્મ ગ્રહણ કરી વહાર કરે છે. से तेणणं गोयमा ! एवं वुच्चइ હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું છે કેसंजय-विरय-पडिहय-पच्चक्खाय-पायकम्मे સંયત પ્રાણાતિપાત આદિથી વિરત જેણે પ્રાણાधम्मे ठिए। તિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યા ખ્યાન કર્યા છે, એ જીવ ધમમાં સ્થિત છે. असंजय-अविरय-अपडिहय-अपच्चक्खाय અસંત પ્રાણાતિપાત આદિથી અવિરત જેણે पावकम्मे अधम्मे ठिए । પ્રાણાતિપાત આદિ પાપકર્મોના પ્રતિઘાત અને પ્રત્યાખ્યાન કર્યા નથી એવો જીવ અધમમાં સ્થિત છે. संजयासंजप धम्माधम्मे ठिप ॥३॥ સંતાસંચિત છવ ધર્મ-અધમ માં સ્થિત છે કારણ કે તે ધર્મ-અધર્મ ગ્રહણ કરી વ્યવહાર કરે છે. प०-जीवा ण भते ! किं धम्मे ठिया ? अधम्मे "ક. તે ! જીવ ધમ સ્થિત છે ? અધમ સ્થિત છે ? ठिया ? धम्माधम्मे ठिया? ધમધમ સ્થિત છે? उ०-गोयमा ! जीवा धम्मे वि ठिया, अधम्मे वि ઉ. ગૌતમ! જીવ ધમસ્થિત ૫ણ છે, અધમ સ્થિત ठिया, धम्माधम्मे वि ठिया ॥४॥ પણ છે, ધર્મો ધર્મ સ્થિત પણ છે. प०-नेरइया णे भंते ! किं धम्मे ठिया? अधम्मे પ્ર. ભલે! રિયિક ધર્મસ્થિત છે ? અધમ સ્થિત ठिया ? धम्माधम्मे ठिया? છે ? ધર્માધમ સ્થિત છે? उ०-गोयमा! णेरहया नो धम्मे ठिया, अधम्मे ઉ, ગૌતમ! રિયિક ધમ સ્થિત નથી, અધમ સ્થિત ठिया, नो धम्माधम्मे ठिया ॥५॥ છે, ધર્માધર્મસ્થિત નથી. ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy