SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ५० ] चरणानुयोग संयतादि की धर्मादि में स्थिति પ્ર. ભલે ! અસુરકુમાર યાવત સ્વનિતકુમાર ધર્મસ્થિત છે? અધર્મસ્થિત છે ? ધર્માધમ સ્થિત છે? ५०-असुरकुमारा-जाव-थणियकुमारा णं भंते ! किं धम्मे ठिया? किं अधम्मे ठिया ? किं धम्मा धम्मे ठिया? उ०-गोयमा! असुरकुमारा-जाव-थणियकुमारा नो धम्मे ठिया, अधम्मे ठिया,नो धम्माधम्मे ठिया। प०-पुढधीकाइया-जाव-चउरिदिया ण भंते ! कि धम्मे ठिया? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा! पुढवीकाइया-जाव-चउरिदिया नो धम्मे ठिया, अधम्मे ठिया,नो धम्माधम्मे ठिया॥६॥ ઉ. ગૌતમ! અસુરકુમાર ચાવત સ્વનિતકુમાર ધમથિત નથી, અધમ સ્થિત છે. ધમધમસ્થિત નથી. પ્ર. ભરત : પૃથ્વીકાયિક યાવત ચતુરેન્દ્રિય જીવ ધમ સ્થિત છે ? અધમ સ્થિત છે? ધર્માધમ સ્થિત ઉ. ગતમ! પૃથ્વીાયિક ચાવત ચતુરેન્દ્રિય જીવ ધમ સ્થિત નથી, અધમ સ્થિત છે, ધમધમસ્થિત नथी. , ભતે ! પંચેન્દ્રિય તિય" રા–નિક જીવ ધમસ્થિત છે? અધમ સ્થિત છે ? ધર્માધમ સ્થિત છે? ७. गौतम! तियय-योनि ५ ५ नथा, અધર્મસ્થિત છે, ધર્માધમ સ્થિત છે. પ્ર. તે ! મનુષ્ય ધમ સ્થિત છે? અધમ સ્થિત છે? ધમધમસ્થિત છે? ઉ. ગૌતમ! મનુષ્ય ધમ સ્થિત છે, અધમ સ્થિત પણ છે, ધર્માધમ સ્થિત પણ છે. ..! वाच्यत२-योतिषि, मानि સ્થિત છે ? અધમ સ્થિત છે? ધમધમરિથત છે? प०-पंचिदियतिरिक्ख जोणिया ण भंते ! किं धम्मे ठिया? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा! पंचिदियतिरिक्ख जोणिया नो धम्मे ठिया, अधम्मे ठिया, धम्माधम्मे विठिया॥७॥ प०-मणुस्सा णं भंते ! किं धम्मे ठिया ? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा! मणुस्सा धम्मे वि ठिया, अधम्मे वि ठिया, धम्माधम्मे वि ठिया ॥८॥ ५०-चाणमंतर-जोइसिया-बेमाणिया ण भंते ! कि धम्मे ठिया ? अधम्मे ठिया? धम्माधम्मे ठिया? उ०-गोयमा ! वाणमंतर-जोइसिया-वेमाणिया नो धम्मे ठिया, अधम्मे ठिया, नो धम्माधम्मे ठिया ॥९॥ -वि. स. १७, उ. २, सु. १-९ दुप्पडियारा सुप्पडियारा९९. तिण्हं दुप्पडियारं समणाउसो ! तं जहा अम्मापिउणो, भट्टिस्स, धम्मायरियस्स । १. संपातो वि य णं केइ पुरिसे, अम्मापियरं सयपाग-सहस्सपागेहिं तिल्लेहिं अब्भगेत्ता, सुरभिणा गंधट्टपणं उपट्टित्ता, तिहि उदगेहिं मज्जावित्ता, सवालंकार-विभूसिय करेत्ता, मणुन्न थालीपागसुद्धं अट्ठारस-वंजणाउलं भोयणं भोयावेत्ता जावज्जीवं पिट्टिवडे सियाए परिवहेज्जा, तेणावि तस्स अम्मापिउस्स दुप्पडियारं ઉ. ગૌતમ! વાણવ્યંતર, તિષિક, માનિક ધમ સ્થિત નથી, અધમ સ્થિત છે, ધમધમસ્થિત नथा. ઉપકારનો બદલો દુલભ, ઉપકારને બદલો સુલભ૯૯, હે શ્રમણયુષ્મન ! આ ત્રણના ઉપકારને બદલે વાળવાનું કાર્ય અશક્ય ગણાય છે१-मातापितानो२-मा-मासिनी-धर्माथाय ना (૧) ધારે કે કેઈ સુપુત્ર પોતાના માતાપિતાનાં અગેને દરોજ પ્રાતઃકાળે શત પાક અને સહસ્ત્રપાક તેલ વડે માલિશ કરે, પછી સુગપાકારક ગરમ અને ઠંડા પાણીથી તેમને સ્નાન કરાવે, પછી સધળા અલંકારથી વિભૂષિત કરીને તેમને મને તથા શુદ્ધ ૧૮ પ્રકારના વ્યંજનેથી યુકત જન જમાડે અને જીવનપયત પિતાના ખભા ઉપર લઈને ફર્યા કરે તે પણ તે માતાપિતાના ત્રણને ફેડી શકતા नथी. પરંતુ જે તે તેમને કેવલી પ્રરૂપિત ધર્મ કહે, તેનું પ્રતિપાદન કરે, તેની પ્રરૂપણ કરી તેમને તે ધર્મ તરફ વાળી લે, તેમાં સ્થિર કરે, ઉપાસક બનાવી દે, તે તેમના ઉપકારને બદલો અર્થાત ઋણ ફેડવામાં તે સમર્થ છે. अहे णं से तं अम्मापियर केवलिपण्णत्ते धम्मे आघवइत्ता पण्णवइत्ता परूवइत्ता ठावइत्ता भवह, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवइ समणाउसो! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy