SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ९९-१०१ २. केइ महचे दरिदं समुक्कसेज्जा, तर णं से दरिदे समुषिक समाणे पच्छा पुरं च विउलभोग समितिसमागते याबि बिहरेज्जा, तप णं से महच्चे अन्नया कयाइ दरिद्दीहूए समाणे तस्स दरिहसतिए हव्यमागच्छे तणं से दरिदे तस्स भट्टिस्त सव्वस्तमयि दलयमाणे तेणाथि तस्स दुष्पडियारं भवइ । धर्मार्जित व्यवहार अहे णं तं भट्टि केवलिपन्नन्ते धम्मे आघवहता--जावटा बत्ता भवति, तेणामेव तस्स भट्टिस्स सुपडियारं भव । ३. केइ तहारूचस्स समणस्स वा माहणस्स वा अंतिम एगमधि आयरियं धम्मियं सुचवणं सोच्या तिसम्म कालमासे का किया अ नयरेसु देवलोपसु देवत्ताए उबवन्ने, तरणं से देवे तं धम्मायरियं दुभिक्खातो वा देसातो सुभिक्ने देस साहरेज्जा, कंताराओ घाणिकतारं करेज्जा, दीहकालिएण या रोगातकणं अभिभूतं समाणं विमोपज्जा, तेणावि तस्स धम्मायरियtस दुष्पडियारं भवइ । अहे णं से तं धम्मायरियं केवलि- पन्नताओ धम्माभ भट्ट समाणं भुज्जो वि केवलिपन ते धम्मे आघवसाठायइसा भवति, तेषामेव तस्स धम्मायरियस्स सुप्पडियार भवइ । - ठाणं. अ. ३, उ. १, सु. १४३ धम्मज्जिओ ववहारो१००. धम्मज्जियं च यवहारं देहावरियं सया । तमायरन्तो ववहार, गरदं नाभिगच्छ ॥ - उत्त. अ. १, गा. ४२ वडवउच्यिदा धम्मिया अधम्मिया पुरिसा-१०१. चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. रूव नाममेगे जहइ, नो धम्मं २. धम्मं नाममेगे जहर, नो रूपं, २. पगे रूपं वि जहर, धम्मं वि जहर, ४. पगे नो रूवं जहर, नो धम्मं जहर | चत्तारि पुरिसजाया पण्णत्ता तं जहा १. धम्मं नाममेगे जहर, नो गणसंठि, Jain Education International धर्म-प्रशापना [ ५९ (૨) કોઈ અક્ષય’-સન્ન મનુષ્ય કોઈ દરિદ્રને ધન વગેરેની મદદ કરીને તેની ઉન્નતિ કરે છે. ધારો કે તે દાતાનું નસીબ પૂછાય છે. નસીબે તે દરિદ્રાવસ્થામાં આવી જાય છે. ત્યારબાદ તે પેાતાની મદદથી ધનવાન અનેલા માસની પાસે જાય છે. ધારો કે તે માણસ પોતાના ઉપર ઉપકાર કરનાર તે માણસને પેતાનું સસ્ય ધન આપી દે. આમ કરવા છતાં પણ તે તેના ઉપકારનો બદલા વાળી शता नथी. પરંતુ જો તે તેની સમક્ષ કેવલી પ્રરૂપિત ધર્માનુ થન કરીને ચાવત્ તેને તેમને આરાધક બનાવી દે તા તે તેના ઉપકારના બદલા અવશ્ય વાળી શકે છે. (૩) કોઈ પુરુષ ધર્મગુરુ-ધર્માચાર્યાંનુ એક વચન ઘણું કરી આધિલાભ પામે છે અને યોગ્ય સમયે દેહ ત્યાગી દેવલોકમાં ઉત્પન થાય છે. જો ન દિવ્ય શક્તિથી પોતાના ધર્માચાર્યને દુભિક્ષ કાળમાં દુષ્કાળ પ્રદેશથી સુભિન્ન પ્રદેશમાં કે માર્ગ ભૂલેલા રામને હાર જગલાંથી બસતિવાળા પ્રદેશમાં કા આપે અથવા રાગથત એવા તેમને રોગમુક્ત કરી હું તે પણ તે ધર્માચાય ના ઉપકાર કરી શકતા नथा. જે તેઓ કદાચ ધવિમુખ થઈ જાય ત્યારે જો તે ધર્માચાય ને ધમ માં લગાવે યાવત પત્રમાં ચિર કરે તો એમને પ્રત્યુપકાર ફરવા સમર્થ થઈ શકે છે. ધર્જિત વ્યવહાર ૧૦૦ જે વ્યવહાર ધમ થી આ ત થયા છે, જેનુ તત્ત્વજ્ઞ આચાર્યાએહમેશાં આચરણ કર્યું છે એ વ્યવહારનું આચરણ કરતાં ધુનિ કોઈપણ સ્થાને નિદાને પાત્ર थती नथी. ચાર ચાર પ્રકારના ધાર્મિક અને અધાર્મિક પુરુષ૧૦૧, ચાર જાતિના પુરુષ ક્યા છે. જેમ કે इनो (साधुवेषनो) त्याग १ - ધને છેડતા નથી, ૨ - કોઈ ધર્મ'ને છેડે છે, પણ રૂપને રડતા નથી. ३ - ३५ (द्वेष) छोडे, छे, अने धर्माने पशु छोटे छे. ૪ - કોઈ પાત્રેય) છોડના નથી. અને ધર્મને પણ छोड़ती नथी. (इ) थाराषि - • કોઈ ધર્મને છોડી દે છે, પણ ગણુની સસ્થિતિ (भर्यादा) छोडता नथी. ૧ For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy