SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३५३-३५४ जओ निम्नं, जो दुग्गं, जो जिसमें तभ पवइति । एवमेव वहप्पगारे पुरिसजाए गन्माओ गर्भ, जम्मा जम्मं माराओ मार्ग, दुक्खाओ दुखं, ટાઉદેપ્શનામિ ગેરરૂપ, પવિત્ર", બાमेस्साणं शव दुल्लभपोहिए यावि भवति । से तं अकिरिया वाई यावि भवइ । —ના, હૈં. ૬, મુ. ૨૨-૪ ३५३. जे केइ लोगंमि उ अकिरियआया, अन्नेण पुट्ठा धुवमादिति । आरंभसता गढिया य लोप, धम्मं ण जाणंति વિમુળદેવ રદ્દી पुढो य छंदा इह माणवा उ, किरिया किरियं च पुढो य वायं । जायरस बालस्स पकुच देहं पवई बेरमસાયપ્ત કરી સૂચ. યુ. હૈ, અ. ૨૦, . - ૭ पगतणाणवाई३५४. कल्लाणे पाचवा वि जं वेरं तं न जाणंति, एकान्त ज्ञानवादी — असेस अक्लयं वा वि. वज्झा पाणा न वज्झत्ति, Jain Education International ववहारो ण विज्जई । समणा वालपंडिया || दक्खिणा पडिभो सन्दुक्खेति वा पुणो । दीसंति समियाचारा, भिक्खुणो साहुजीविणो । एए मिच्छोवजीवि त्ति, इति दि िन धारण ॥ इति वार्य न नीसरे ॥ अस्थि नत्थि त्ति वा पुणो । दशनाचार [ ૨૦૨ જ્યાં નિમ્ન સ્થાન છે, જ્યાં દુ”મ પ્રવેશ છે અને જ્યાં વિષમ સ્થળ છે ત્યાં પડી તય-એ જ પ્રમાણે ઉપર અતાવેલા મિથ્યાત્વી, ધાર પાપી પુરુષવગ એક ગમ' થી બીજા ગર્ભમાં, એક જન્મથી શ્રત જન્મમાં, એક મજીથી બીત મરણમાં અને એક દુખથી અંજા દુઃખમાં પડતા જ જાય છે. ૩૫૩. ને દક્ષિણ-દિશા-સ્થિત ધારનરકમાં જાય છે. તે કૃષ્ણપાક્ષિક નાકી આગામી કાળમાં યાવત્ કુલ બઞાધિવાળા હોય છે. ઉપર બતાવેલા જીવો ક્રિયાવાદી છે. આ લેખમાં જેઓ આત્માને ક્રિયાહિત માને છે અને બીજા દ્વારા પૂછવાથી મોક્ષનું અસ્તિત્વ બતાવે છે તેઓ આરભમાં આસક્ત અને વિષયભાગમાં શુદ્ધ છે. તેએ સેક્ષના કારણરૂપ જે ધર્મ છે તેને જાણતા નથી. સ’સારમાં માનવાની રુચિ જુદા જુદા પ્રકારની કાય છે. તેથી કોઈ ક્રિયાવાદને તો કોઈ એથી વિપરીત અક્રિયાવાદને માને છે. કોઈ તરતના જન્મેલા બાળકના શરીરને કાપી પેાતાનું મુખ માને છે. વાસ્તવમાં એવા અસચમી લેાકેા જાની સાથે વેર જ વધારે છે. એકાન્ત જ્ઞાનવાદી ૩. શક્તિ એકાન્ત ચાણયાન [પુષ્પાત્મા] છે, અને આ એકાન્ત પાપી છે, એવા વ્યવહાર હાતા નથી, ( છતાં પણ) બાલ-પતિ (સદ – અસદ્ – વિવેકથી રહિત હોવા છતાં પણ સ્વયં'ને પતિ માનનાર) ( શાપ આદુ ) શ્રમણા ( એકાન્ત પક્ષના અવલ બનથી ઉત્પન્ન થનાર ) વેર ( ક બંધ ) જાણતા નથી. જગતના સમસ્ત પદાર્થ એકાન્ત નિત્ય છે ૐ એકા અનિત્ય છે એવુ કથન ( કૃપા ) કરવુ ન જોઈએ, તથા સ` જગત એકાન્ત રૂપથી દુ:ખમય છે એવુ ધન પણ ન કરવુ' નઈ એ. તથા અમુક પ્રાણી વચ્ચે છે, અમુક અવય છે એવુ વચન પણ સાધુએ ( માદામાંથી ) કાલ ન નંઈ એ. યતનાપૂર્વક જીવનારા સભ્યમ્ આચારના પ્રતિપાલક, નિષિ શિક્ષાવી એવા ઘણા સાધુ દિવોચર થાયછે.માટે સાધુ મિથ્થા વ્યવહારથી જગતને તંગીને આજીવિકા કરે છે એવી ષ્ટિ રાખવી ન જોઈએ. સેંધાલી (વિવેકા) સાધુએ એવી (ભવિષ્ય) વાહી કરવી ન જોઈ એ કે મુક પારોથી દાન મળે છે અને અમુક પાસેથી નથી મળતુ અથવા આજે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy