SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ १७८ ] चरणानुयोग अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग सूत्र ३५२ - ત્તા-વરાછું વક-શ્વમi, છ વરમrfજ ઘા ચાવત- તે ચાર-પાંચ વર્ષ, છ-સાત વર્ષ કે अप्पतरो वा भुजतरो वा काल भुजित्ता આઠ-દસ વર્ષ અથવા એથી પણ ઓછાવત્તા कामभोगाई, पसेवित्ता वेरायतणाई,संचिणित्ता કાળ સુધી કામ-ભેગોને ભેગવી વેરભાવનાં સવ સ્થાનેનું સેવન કરી તથા ધણ પાપકર્મોને बहुयं पावाई कम्माई, સચય કરી, ओसन्न संभार-कडेण कम्मुणा । પ્રાયઃ વકૃત કર્મોના ભારથી જેમ से जहानामएअयगोले इवा, सेलगोले इ वा उदयसि લેહાને કે પથ્થરને ગળે પાણીમાં पक्खित्ते समाणे उदग-तलमावत्तिसा अहे અતિક્રમણ કરી, નીચે ભૂમિતલ (પાતાળ)માં જઈ બેસે છે. धरणि-तले पइट्टाणे भवइ, एवामेव तहप्पगारे તે જ પ્રમાણે ઉપરોક્ત પ્રકારને પુરુષવર્ગ પુસિગા વઝ-gછે, પુver-gછે, જાદુ, અતિ પાપીઇ વા જેવાં કથી ભારે, ક્લેશકારી, છે- મનિરિણા-વહુ, પ્રાણાયા પાપરૂપી કીચડથી ભરેલા, વેરભાવવાળા, મહાભી, મહાકપટી, મહામૃત, દેવ-ગુરુ-ધર્મની આશાबहुले, अयस-बहुले, अघत्तिय-बहुले તના કરનાર, વિશ્વાસધાતી, અકીર્તિવાળે, ओसणं तस-पाण-घाती कालमासे कालं રાસ-પ્રાણધાતી થતો થતા, ત્રસ પ્રાણીઓની किच्चा धरणि-तलमइवत्तित्ता अहे नरग-धर- ઘાત કરતા કરતા. કાલમાસમાં કાળ કરી (મરણ णितले पइट्ठाणे भवद । પામી) આ ભૂમિ-તળનું અતિક્રમણ કરી નીચે નરક ભૂમિ-તળમાં જે સ્થાપિત થઈ જાય છે. તે જ ઘર તે નરકાવાસ, अंतो वट्टा, बाहिं चउरंसा, अहे खुरप्पसंठाण મધ્યમાં અંદરથી ગાળ અને બહારથી ચારસ सठिआ, निच्चंधकार-तमसा, છે. નીચે મુર (અસ્તરા)ના જેવા તીણ ધાર વાળ નિત્ય ઘેર અંધકારથી વ્યાપત છે. ઘથવા દૂર-દૂર-છાવત્ત-જોતા-, અને ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આ તિષ્કની પ્રભાથી રહિત છે. મેર-વા--દિજૂર-૬૮- રિક્ષ-દિન તે નરકાવાસ માંસ, રુધિર, પરુના કીચડથી જુવાર-તહા, લિત-આલિપ્ત છે. असुइविस्सा, परमादुग्भिगंधा, તે નરકાવાસ પળ-મૂત્રાદિ અચિ પદાર્થોથી ભરેલા છે, અત્યંત દુગન્ધરાય છે, काउय-अगणि-वण्णाभा, कक्खड-फासा दुर કાળા કે કપત વણવાળા અગ્નિના પણ દિવાસી જેવી આભાવાળા છે, ક શ સ્પર્શવાળા છે, માટે તેને સ્પર્શ અસહ્ય છે. असुभा नरगा। असुभा मरपसु वेयणा । તે નરકાવાસ અશુભ છે માટે તે નરકમાં વેદનાઓ પણ અશુભ જ હોય છે. नो चेष ण णरपसु नेस्या निहायति वा, એ નરકના જીને નિદ્રા આવતી નથી, ઊંઘી पयलायति वा, सुई वा र बा, धिरं वा. શકતા નથી. તેને સ્મૃતિ, રતિ, ધતિ અને મતિ मई या उवलभंति । પ્રાપ્ત થતી નથી, ते ण तत्थ એ નાટ્ટીએ એ નરકે માંછે, વિ , વાઢ, ઉં, ચં, વંદું, - ઉજજવલ, વિપુલ, પ્રગ૯, કેક શ, કટુ, ચડ, दुक्ख, दुग्गं, तिक्खं, तिव्यं दुरहियास नरपसु રૌદ્ર, દુઃખમય, તીણ, તલ, દુઃસહ નકવેદનાस्या नरयवेयणं पच्चणुभवमाणा विहरति । એને પ્રતિક્ષણ અનુભવ કરતા વિચારે છે. से जहानामए रुक्खे सिया पव्वयग्गे जाप, જેમ પર્વતના અગ્રભાગ ( શિખર) પર ઉપના વૃક્ષના મૂળ ભાગને કાપી નાખવાથી ઉપને ભાગ મૂછિને, એ જ, ભારે થવાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy