SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३५२ अक्रियावादी : मिथ्यादण्ड प्रयोग નાવાર [૨૭૭ जा विय सा अभितरिया परिसा भवति, એ મિથ્યાદિની જે અત્યંતર પરિષદ છે. તે – જેમ કે – माया इवा, पिया इवा, भाया । घा, માતા-પિતા, ભાઈ-બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ ઇત્યાદિ, તેમને કોઈ પણ નાને અપરાધ भगिणि इ वा, भज्जा इ वा, धूया इवा, હેવાથી અથવા થઈ જવાથી પિતે જ ભારે દંડ सुण्हा इ वा तेलि पि य णं अगयरंसि अहा આપે છે. लहुयसि अवराहसि सयमेव गरुयं दंड निव જેમ કે-ઠંડીમાં અત્યંત ઠંડા પાણીથી ભરેલા તિ, તે કદા તળાવ આદિમાં એનું શરીર ડુબાડી દે છે. सीयोदग-वियडसि काय बोलित्ता भवइ, ગરમીમાં અત્યંત ઉઘણું પાણીનું એના શરીર उसिणोदग-वियडेण कार्य ओसिंचित्ता भवर પર સિંચન કરે છે, अगणिकाएण काय उड्डहित्ता भवर, એના શરીરને આગથી બાળી નાખે છે. जोत्रोण वा, वेत्तेण धा, नेत्तण वा, कसेण वा, છેતરાથી (બળદના ગળામાં બાંધવાનું छिवाडीप वा, लयाए वा, पासाई उहालित्ता ઉપકરણ), નેતર આદિથી અથવા દહી વલોવવાના નેતરા-દોરીથી, ચામડાના ચાબુકથી, વૃક્ષની છીબાડી મા , અર્થાત તલવાર જેવી તીણું ચાબુકથી અથવા લતાથી માર મારી અને પા ભાગની ચામડી ઉખેડી નાખે છે. दंडेण वा, अट्ठीण वा, मुट्ठीण वा, लेलुपण वा, અથવા દડાથી, હાડકાથી, મુડીથી, પથરના कवालेण वा, कायं आउट्टित्ता भवह। ટુકડાથી અને ઘડાના ઠીકરાથી,કપાલથી(ખપરથી) એના શરીરનું છેદનભેદન કરે છે. तह पगारे पुरिस-जाए संवसमाणे दुम्मणा આ પ્રકારના પુરુષની સાથે રહેનારા મનુષ્ય મઘતા દુર્માન (દુઃખી) રહે છે, અને આ પ્રકારના પુરુષ વગંધી દૂર રહેનાર મનુષ્ય પ્રસન્ન રહે છે. तहप्पगारे पुरिस-जाए विप्पधसमाणे सुमणा આ પ્રકારને પુરુષવર્ગ હમેશાં દડાને સાથે મસિT રાખે છે. અને કેાઈને અહ૫ પણ અપરાધ થઈ જાય તો વધુ ને વધુ દંડ આપવાને વિચાર કરે છે તથા દંડ આપવા માટે હંમેશાં તૈયાર જ હોય છે, એટલું જ નહિ પણ દંડાને હંમેશાં આગળ ૧ખીને જ વાત કરે છે. तहप्पगारे पुरिस-जाए, दंडमासी, दंडगुरुए, આવા માણસે આ લોકમાં પણ પોતાનું दंडपुरक्खडे, અહિત કરે છે અને પરલોકમાં પણ પિતાનું અકલ્યાણ કરનારા હોય છે. अहिए अस्सि लोयसि, अहिए परंसि लोयसि। ઉપર પ્રમાણે બતાવેલા મિથ્યાદિ અકિયાવાદી ते दुक्खे ति, सोयंति, एवं झुरेति, तिप्पंति નાસિતક લોકે બીજાને દુઃખી કરે છે, શોકસંતપ્ત पिति, परितप्पंति, કરે છે, દુઃખ પહોંચાડી ઝુરાવે છે, સતાવે છે, પીડા પહોંચાડે છે અને અનેક પ્રકારે પરિતાપ પહોંચાડે છે. તે સુવઇr--g૪-સિનળ-દિન-ર (એટલું જ નહિ, તેઓ બીજાને દુઃખ આપतप्पण-बह-बंध-परिकिलेसाओ अप्पडिविरप વાથી, શેક ઉપન કાથી, ઝુરાવવાથી, હાથभवति । વાથી, પટવા, પરિતાપનથી, વધથી, બંધથી H. ૬.૬, .૧-૨ અનેક પ્રકારનાં દુઃખ સંતા૫ પહોંચાડતાં એનાથી અપ્રતિવિરત રહે છે અર્થાત્ પાપમાં તત્પર રહે છે. ૨૨, દાવ રુચિ-1બ મોf ev, નિ, ઉપર. આ પ્રમાણે તે સ્ત્રી-સંબંધી કામ-ભાગમાં गढिए, अज्झोववणे, મૂછત, ચૂક, આસિત તથા પંચેન્દ્રિયોના વિષયમાં નિમન રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy