SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ ७०८ चरणानुयोग से य तं पडिगाहेज्जा, थेरा य से अणुगवेसियव्वा सिया ।।" जत्थेव अणुगवेसमाणे थेरे पासिज्जा तत्थेव अणुष्पदायव्वे सिया, नो चेव णं अणुगवेसमा थेरे पासिज्जा, तं नो अप्पणा परिभुंजेज्जा, नो अण्णेसिं दावए, एंगते अणावाए अचित्ते बहुफासुए थंडिले पडिलेहेत्ता पमज्जित्ता परिट्ठावेयव्वे सिया । अतिरिक्त पात्र वितरण प्रायश्चित्त एवं जाव दसहिं पडिग्गहेहिं, जहा पडिग्गह वत्तव्वया भणिया एवं गोच्छगરથહરળ-રોજ--પટ્ટા વન—ી સંથા वत्तव्वया य भणियव्वा - जाव-दसहिं संथारएहिं उवणिमंतेज्जा - जाव-परिट्ठावेयब्वे सिया । – વિ. સ. ૮, ૩. ૬, સુ. ૬-૬ अइरेग - पडिग्गह- वियरण पायच्छित सुत्ताई૬. ને મિવધૂ અરેનું પડિશન્ન ળ સિય નિં समुद्दितिय तं गणिं अणापुच्छिय अणामंतिय अणमण्णस्स वियरइ, वियरंतं वा साइज्जइ । जे भिक्खू अइरेगं पडिग्गहं खुड्डगस्स वा, વુદ્ધિયા વા, થેરસ વા, થેરિયાર્ વા, ૪-હસ્થચ્છિામ્સ, અ-પાયાિમ્સ, अ- णासच्छिण्णस्स, अ-कण्णच्छिण्णस्स, ઞ-ખોટ્ટુવ્ઝિામ્સ, સન્ક્સ રેડ, વેંત વા સર્િ। जे भिक्खू अइरेगं पडिग्गहं खुड्डगस्स वा, બુદ્ધિયાણ વા, થેાસ્ક વા, થેરિયાદ્ વા, हत्थच्छिण्णस्स, पायच्छिण्णस्स, णासच्छिण्णस्स, कण्णच्छिण्णस्स, ओट्ठच्छिण्णस्स, असक्कस्स न ટ્રેડ્, ન દ્વૈત વા સાİરૂ | तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्घाइयं । Jain Education International – ન. ૩. ૨૪, સુ. ૬-૭ सूत्र १५११ શ્રમણ તે બન્ને પાત્રને ગ્રહણ કરી ત્યારબાદ વિરોની ગવેષણા કરે. ગવેષણા કર્યા બાદ સ્થવિર મુનિઓને જ્યાં પણ જુએ ત્યાં પાત્ર અર્પણ કરે. ગવેષણા કરવા છતાં પણ જો સ્થવિર મુનિ ક્યાંય પણ ન મળે તો તે પાત્રનો ન તો પોતે ઉપયોગ કરે તથા ન બીજા શ્રમણને આપે. પરંતુ એકાંત અનાપાત (આવાગમન ન હોય તેવો) માર્ગ, એવી અચિત્ત કે પ્રાસુક જગ્યામાં પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી તે પાત્રને પઠવી દે. એજ પ્રમાણે ત્રણ, ચાર યાવત્ દસ પાત્ર સુધીનું વિવેચન પૂર્વોક્ત વિવેચન જેવું જાણવું જોઈએ. જે પ્રમાણે પાત્રના વિષયમાં કહ્યું, તે જ પ્રમાણે ગોચ્છગ, રજોહરણ, ચોળપટ્ટક, કંબલ, લાઠી, સંસ્તારકનું વર્ણન પણ કહેવું જોઈએ યાવત્ ગૃહસ્થ દસ સંસ્તાક સુધીનું નિયંત્રણ કરે યાવત્ સ્થવિર ન મળવાથી તેને પરઠવી દેવું જોઈએ. અતિરિક્ત પાત્ર વિતરણનું પ્રાયશ્ચિત્ત સૂત્ર : ૧૫૧૧.જે ભિક્ષુ ગણીના નિમિત્તે વધુ પાત્ર લઈ, ગણીને પૂછ્યા વિના કે આમંત્રિત કર્યા વિના એક બીજાને આપે છે, (અપાવે છે) અને આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ બાલ સાધુ સાધ્વી માટે અથવા વૃદ્ધ સાધુ સાધ્વી માટે કે જેમના હાથ, પગ, નાક, કાન, હોઠ કપાયેલાં નથી, જે સશક્ત છે. તેમને વધેલા પાત્ર રાખવાની આજ્ઞા આપે છે, (અપાવે છે) અને આપનારનું અનુમોદન કરે છે. જે ભિક્ષુ બાલ સાધુ-સાધ્વી માટે અથવા વૃદ્ધ સાધુ સાધ્વી માટે કે જેમના હાથ, પગ, નાક, કાન, હોઠ, કપાયેલાં છે, જેઓ અશક્ત છે, તેમને વધેલા પાત્ર રાખવાની આજ્ઞા આપતા નથી, (અપાવતા નથી) તથા ન આપનારની અનુમોદના કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy