SearchBrowseAboutContactDonate
Page Preview
Page 776
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५०८-१० एषणीय पात्र चारित्राचार ७०७ પાએષણા વિધિ કલ્પ - ૧ एसणिज्ज पायाई એષણીય પાત્રઃ ૧૦૮, તે પિવરવૂ વા, ઉપવરવુ વા મહેન્ગા પર્વ ૧૫૦૮.સાધુ કે સાધ્વી પાત્રની એષણા કરવા ઈચ્છે તો પાત્રોનાં एसित्तए, से ज्जं पुण पायं जाणेज्जा, तं जहा સંબંધમાં એવું જાણે કે, તે આવા પ્રકારના હોય છે - . ટાઉથપાયે વા, ૨. રાપાયે વા, ૧. તુંબડાંનાં પાત્ર, ૨. લાકડાનાં પાત્ર, અને ३. मट्टियापायं वा ૩. માટીનાં પાત્ર. तहप्पगारं पायं जे णिग्गंथे तरुणे जुगवं बलवं એ પાત્રોમાંથી જે નિગ્રંથ મુનિ તરુણ છે, ઉપદ્રવ अप्पायंके थिर-संघयणे से एग पायं धारेज्जा. नो રહિત છે, બળવાન છે, રોગ રહિત છે, સ્થિર बिइयं । સંહનનવાળો છે, તે એક જ પ્રકારનાં પાત્ર ધારણ - મા. સુ. ૨, ૫, ૬, ૩. ૬, સુ. ૧૮૮ કરે પણ બીજા પ્રકારનાં પાત્ર ધારણ ન કરે. पडिलेहणाणंतरमेव पडिग्गह- गहण-विहाणं પ્રતિલેખન કર્યા બાદ પાત્ર ગ્રહણ કરવાનું વિધાન : ૨૫૦૨. શિયા સે પર નેત્તા પડાનાં , સે ૧૫૦૯.જો ગૃહસ્થ પાત્ર લાવીને આપે ત્યારે સાધુએ લેતા पुवामेव आलोएज्जा પહેલાં કહેવું જોઈએ કે - “મારૂસો ત વા, મળી ! ત વા, તુમ વેવ ને હે આયુષ્મનું ભાઈ ! અથવા બહેન ! હું આ संतियं पडिग्गह, अंतोअंतेणं पडिलेहिस्सामि ।" પાત્રનું તમારી સામે જ ચારે તરફથી યથાયોગ્ય પ્રતિલેખન કરીશ.” केवली बूया-आयाणमेयं, કારણ કે સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે કે પાત્ર જોયા વિના લેવું તે કર્મબંધનું કારણ છે. अंतो पडिग्गहंसि पाणाणि वा, बीयाणि वा, સંભવ છે કે પાત્રમાં કદાચ પ્રાણી, બીજ અથવા हरियाणि वा, લીલોતરી હોય, अह भिक्खूणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे, जं માટે તીર્થકર ભગવાને ભિક્ષુઓ માટે એવી પ્રતિજ્ઞા पुव्वामेव पडिग्गहं अंतो अंतेणं पडिलेहेज्जा । થાવત ઉપદેશ દીધો છે કે, સાધુ સાધ્વીએ પાત્ર - . સુ. ૨, ૫, ૬, ૩. , સુ. ૧૬૬ ગ્રહણ કરતાં પૂર્વે તે પાત્રનું ચારે તરફથી પ્રતિલેખન કરવું જોઈએ. थेरगहिय पडिग्गहाईणं विही સ્થવિરનાં નિમિત્તે લાવેલાં પાત્ર આદિની વિધિ : ૨૫૨૦. નિરંથ a i Traફ કુરું પડાપડિયા ૧૫૧૦.ગૃહસ્થના ઘરે પાત્ર ગ્રહણ કરવાના હેતુથી પ્રવેશેલા अणुपविढे समाणे केइ दोहिं पडिग्गहे हिं સાધુને કોઈ ગૃહસ્થ બે પાત્ર ગ્રહણ કરવા માટે उवनिमंतेज्जा આમંત્રિત કરે. “एगं आउसो ! अप्पणा पडिभुंजाहि, एग थेराणं હે આયુષ્મનું શ્રમણ ! એ બે પાત્રમાંથી એક પાત્ર दलयाहि, તમે પોતે રાખજો અને બીજું પાત્ર સ્થવિર મુનિઓને આપજો.” कप्पइ णिग्गंथाण वा, णिग्गंधीण वा तओ पायाइंधारित्तए वा, परिहरित्तए वा, तं जहा-लाउयपाए वा, दारुपाए वा, मट्टिया પણ વા | -તા . ૨ ૩. ૨, મુ. ૨૭૮lebrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy