SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५१२ - १४ औद्देशिकादि पात्रग्रहण निषेध નિષેધ કલ્પ-૨ उद्देसियाई पाय - गहण णिसेहो ૨. સે મિલવું વા, મિવવુળી વા સે ખં પુળ પયં जाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मियं समुद्दिस्स પાળવું-નાવ-સત્તારૂં સમાર॰મ સમુદ્દિફ્સ, હ્રીય, पामिच्चं, अच्छिज्जं, अणिसिहं, अभिहडं आहटु ચેડ્ । तं तहप्पारं पायं पुरिसंतरकडं वा, अपुरिसंतरकडं વા, વરિયા નીહડ વા, ગળોનું વા, ગત્તક્રિય વા, અળટ્ટિય વા, પરિપુત્ત વા, ગરિમુર્ત્ત વા, आसेवियं वा, अणासेवियं वा अफासुर्य अणेस णिज्जं ति मण्णमाणे लाभे संते णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पाय जाणेज्जा अस्सिं पडियाए बहवे साहम्मिया समुद्दिस्स पाणाई - जाव-सत्ताइं समारब्भ समुद्दिस्स -બાવ-નો પડિહેન્ગીં ! से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पायंजाणेज्जा- अस्सिपडियाए एगं साहम्मिणिं समुद्दिस्स पाणाई - जाव-सत्ताई समारम्भ समुद्दिस्स- जाव णो पडिग्गाहेज्जा । से भिक्खू वा, भिक्खुणी वा से ज्जं पुण पायं जाणेज्जा - अस्सि पडियाए बहवे साहम्मिणीओ समुद्दिस्स पाणाई - जाव- सत्ताइं समारब्भ समुद्दिस्स -ગાવ-ખો પડિહે|| | - . સુ. ૨, ૬. ૬, ૩. ૬, સુ. ૬૦ () समणाइ पगणिय निम्मिय पायस्स णिसेहो૧. સે મિલહૂ વા, મિવવુળી વા તે ખં પુળ પયં जाणेज्जा - बहवे समण- माहण अतिहि किविण वणीमए पगणिय पगणिय समुद्दिस्स- जावआहट्टु चेएइ ! तं तप्पगारं पायं पुरिसंतरकडं वा, अपुरिसं तरकडं વા-ગાવ-ખો પડિઆદેના ! -મા. સુ. ર, અ. ૬, ૩. ૬, સુ. ૧૬૦ (૩) अद्ध जोयणमेरा परं पायपडियाए गमण जिसेहो૪. સે મિલ્લૂ વા, મિવવુળી વા પર અદ્ધહોયળમેરા पायपडियाए णो अभिसंधारेज्जा गमणाए । Jain Education International આ. સુ. ૨, ૩, ૬, ૩. ૩, સું. ૧૮° चारित्राचार ઔદ્દેશિકાદિ પાત્ર ગ્રહણનો નિષેધ : ૧૫૧૨. સાધુ કે સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે, આ પાત્ર એક સ્વધર્મી સાધુને ઉદ્દેશ્ય કરીને પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરીને બનાવવામાં આવ્યું છે, ખરીદેલું છે, ઉધાર લીધેલું છે, ઝુંટવીને લીધેલ છે, બે સ્વામીમાંથી એકની આજ્ઞાથી લીધેલું છે તથા અન્ય સ્થાનેથી અહીં લાવેલું છે. તો આ પ્રકારના પાત્ર બીજા કોઈ પુરુષને આપેલાં હોય અથવા ન આપેલાં હોય, બહાર કાઢેલાં હોય અથવા ન કાઢેલાં હોય, સ્વીકારેલાં હોય અથવા ન સ્વીકારેલાં હોય, ઉપયોગી હોય અથવા અનુપયોગી હોય, ભોગવેલાં હોય કે ન ભોગવેલા હોય- એવા પ્રકારના પાત્ર અપ્રાસુક તથા અનૈષણીય જાણી મળવા છતાં પણ ગ્રહણ ન કરે. ७०९ સાધુ અથવા સાધ્વી પાત્રના વિષયમાં એમ જાણે કે, દાતાએ પોતાના માટે નથી બનાવેલાં પરંતુ અનેક સાધુ યા સાધ્વીઓ માટે, પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવેલ છે તો એવું પાત્ર યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી પાત્રના સંબંધમાં એમ જાણે કે, દાતાએ પોતાના માટે બનાવેલ નથી, પરંતુ એક સાધર્મિણી સાધ્વી માટે પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવેલ છે તો એવું પાત્ર યાવત્ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી પાત્રના સંબંધમાં એમ જાણે કે, દાતાએ પોતાના માટે બનાવેલાં નથી, પરંતુ અનેક સાધર્મિક સાધ્વીઓના માટે પ્રાણી યાવત્ સત્વોનો સમારંભ કરી બનાવેલ છે તો એવું પાત્ર યાવત્ ગ્રહણ ન કરે. શ્રમણ આદિની ગણત્રી કરીને બનાવેલાં પાત્ર લેવાનો નિષેધ : ૧૫૧૩.સાધુ અથવા સાધ્વી પાત્રના સંબંધમાં એમ જાણે કે, અનેક શ્રમણ બ્રાહ્મણ, અતિથિ, કૃપણ વનીપક આદિને ગણી ગણીને એમના ઉદ્દેશ્યથી બનાવેલાં યાવત્ અન્ય સ્થાનોથી અહીં લાવેલા છે. ન તો એવા પ્રકારનાં પાત્ર અન્ય કોઈને દીધેલાં હોય અથવા ન દીધેલાં હોય તો એવું પાત્ર યાવત્ ગ્રહણ કરે. For Private & Personal Use Only પાત્રૈષણા માટે અર્ધ યોજનની મર્યાદાથી વધુ જવાનો નિષેધ : ૧૫૧૪.પાત્ર લેવા માટે સાધુ અથવા સાધ્વી અર્ધ યોજન એટલે કે બે ગાઉ ઉપરાંત જવાનો વિચાર ન કરે. www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy