SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ६१८ चरणानुयोग परिष्ठापना प्रायश्चित्त सूत्र १२५०-५२ "आउसंतो समणा ! इमे मे असणे આયુષ્યનું શ્રમણ ! આ અશન યાવતુ સ્વાદિમ वा-जाव-साइमे वा बहुपरियावण्णे तं भुंजह व णं, આહાર મારા માટે વધારે છે, તો આપ એનો परिभाएह व णं," से सेवं वदंतं परोवदेज्जा ઉપભોગ કરી અને અન્યોન્ય ભિક્ષુઓને વિભાગ કરી દો.' આ પ્રમાણે કહેતાં જો તે મુનિ કહે - “ તો સમUTI ! માહીતિ ગvi વ –ગાવ આયુષ્મનું શ્રમણ ! આ અશન પાવતુ સ્વાદિમાં साइमं वा जावतियं जावतियं परिसडइ तावतियं આહાર લાવો. જેટલું ખવાશે તેટલું ખાશું પીશું तावतियं भोक्खामो वा पाहामो वा । सव्वमेयं અથવા આ સઘળા આહારનો ઉપભોગ થશે તો परिसडति सव्वमेयं भोक्खामो वा पाहामो वा । બધો ખાઈ પી લેશું.” - . . ૨, ૫, ૬, ૩, ૬, સે. ૨૬૬ संभोइयाणं अणिमंतिय परिट्ठवंतस्स पायच्छित सत्तं- સાંભોગિકોને નિમંત્રણ ક્યાં વગર પરવવાનું પ્રાયશ્ચિત્ત સુત્ર: ૧ર૦. ને મિકg મ[vi વળગાયં પડrifહતા ૧૨૫૦. જે ભિક્ષુ મનોજ્ઞ આહાર પ્રહણ કરીને લાવેલ હોય તે बहु परियावन्नं सिया अदूरे तत्थ साहम्मिया, ખાઈ લીધા પછી બચેલા આહારને ત્યાં પાસે संभोइया, समणुन्ना, अपरिहारिया संता परिवसंति ते સાધર્મિક, સંભોગિક, સમનોજ્ઞ, અપારિહારિક अणापच्छिय अनिमंतिय परिदठवेइ. परिठवेंतं वा । મુનિઓ હોય, તેમને પૂછયા વગર, નિમંત્રણ साइज्जइ । આપ્યા વગર પરઠવે, (પરઠવાવે) પરઠવનારનું અનુમોદન કરે, तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं તો તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्धाइयं । આવે છે. -. ૩. ૨ જુ. ૪૫ गहियआहारे मायाकरण-णिसेहो પ્રાપ્ત આહારમાં માયા કરવાનો નિષેધ : ફરક. સૈ / મનુvi ભોયણ નાત મહેત્તા પંતે ૧૪૫૧. એકલો ભિક્ષા માટે ગયેલો સાધુ મનોજ્ઞ ભોજન भोयणेण पलिच्छाएति 'मामेत दाइयं संत दळूणं ગ્રહણ કરીને તે આહારને લૂખો-સૂકા ભોજનથી सय मादिए, तं जहा-आयरिए वा-जाव- ઢાંકી દે અને એમ વિચારે કે આ મનોજ્ઞ આહારને गणावच्छेइए वा । णो खल मे कस्सइ किंचि वि દેખાડીશ તો આચાર્ય ચાવતું ગણાવચ્છેદક રખીને दातव्वं सिया ।" माइट्ठाणं संफासे । णो एवं પોતે જ લઈ લેશે. પરંતુ મારે આમાંથી કોઈને કંઈ करेज्जा । પણ દેવું નથી,એમ વિચારનાર સાધુ માયા સ્થાનનો સ્પર્શ કરે છે. સાધુએ તેવું કરવું ન જોઈએ. से त्तमायाए तत्थ गच्छेज्जा, गच्छित्ता पुव्वामेव મુનિ તે ભોજનને લઈને આચાર્ય આદિની સમીપે उत्ताणए हत्थे पडिग्गहं कटू इमं खलु इमं खलु જાય ત્યાં જઈને પાત્ર ખુલ્લા રાખીને હાથથી त्ति आलोएज्जा । णो किंचि वि णिगृहेज्जा ।। આહારને ઉંચો કરે "આ અમુક વસ્તુ છે, આ અમુક - મા. સુ. ૨, પૃ. ૬, ૩. ૨૦ સુ. ૪૦૦ વસ્તુ છે.” એમ કહી-કહીને બધું દેખાડે, જરા પણ ને છુપાવે. आहार उवमोगे मायाकरण णिसेहो१२५२. सिया एगइओ लद्धं, विविह पाण भोयणं । भद्दगं भद्दगं भोच्चा, विवण्णं विरसमाहरे ।। આહારનો ઉપભોગ કરવામાં માયા કરવાનો નિષેધ : ૧૨૫૨. કદાચિતુ કોઈ સાધુ વિવિધ પ્રકારના સુંદર સરસ આહાર મેળવીને રસ્તામાં જ ભોગવી લે અને વધેલો વિવર્ણ-રૂપરંગરહિત, સ્વાદરહિત આહાર ઉપાશ્રયમાં લઈ આવે, १. से एगइओ अण्णयर भोयणजायं पडिग्गाहेत्ता भद्दयं भद्दयं भोच्चा विवन्नं विरसमाहरइ, माइट्ठाणं संफासे, णो एवं करिज्जा । -3, મુ. ૨, ૪, ૨, ૩, ૨૦, મુ. ૪૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy