SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ લૂક ૨૭-૩૦ धर्मस्वरूप जिज्ञासा મંગારું સૂત્ર [ ૨૭ અળસ કામ અને છિન્ની જિજરે તેઓ આ પ્રવાહિત, મમવરહિત, પરિહરહિત, ववगय-पेम-राग-दोस मोहे શંકરહિત અને લેપ રહિત (મધ્યસ્થી હતા. णिग्गंथस्स पधयणस्स देसण ભગવાન પ્રેમ, રાગ, દ્વેષ અને મેહથી રહિત હતા. सत्थगाइणायगे, पइट्ठाचप, समणगपई समणग પ્રભુ નિગ્રંથ પ્રવચનના ઉદેશક હતા. विंद परियट्टिए તેઓ શાસ્ત્રકારના આદિનાયક, પ્રતિષ્ઠાપક શ્રમણ સ્વામી હતા અને સાધુવૃત્તિથી ઘેરાયેલા હતા. चउतीसबुद्धवयणातिसेस पत्ते તેઓ એવી બુધવચનાતિશયેથી સંપન્ન હતા, पणतीससच्चवयणातिसेस पत्ते - उव.सु. १६ તેઓ પાંત્રીસ સત્યવચનાતિશયેથી સંપન્ન હતા. २७. तए णं समणे भगवं महावीरे तीसे य महइ. ર૭ તે સમયે શ્રમણ ભગવાન મહાવીરે અતિ મહાન महालियाए परिसाए, मुणि परिसाए, जड़ परिसाए, સભાઓ, મુનિઓની સભાઓ, યતિઓની સભાઓ देव परिसाए, अणेगसयाए अणेगसयवंदाण દેવેની સલાએ, અનેક સે સંખ્યાવાળ, અનેક अणेगसयचंदपरिवाराए, सारयणवत्थणिय-महुर સે સંખ્યાના દેવાળી સભાઓ, અનેક સે સંખ્યાના છંદોના પરિવારવાળી સભાઓને, શરદ गम्भीरकोंचणिग्योस-दुंदुभिस्सरे ઋતુના નવીન મેઘની ગર્જના જેવા, મધુર તેમ જ उरे वित्थडाए, कंठे पट्टियाए ગંભીર તથા કૉચ પક્ષાના મંજુલ નિર્દોષની જેવા सिरे समाइण्णाए મીઠા તેમજ દુદુભિના સ્વરની જેમ દર સુધી વિસ્તअगरलाप રાયેલા હોય એવા વિનિથી હદયમાંથી વિસ્તરાયેલા. अमम्मणाए કંઠમાં સ્થિર રહેલા,મસ્તકમાં ફેલાયેલા એવા અસ્પષ્ટ ઉચાણ સહિત, અવ્યક્ત દવનિ (ગણગણુટ) सुवत्तक्खरसपिणवाइयाए पुण्णरत्ताप सब्व રહિત, સકલ વાડમય સ્વરૂપ, સવ અક્ષરના भासाणुगामिणीए सरस्सईए સ વેગથી યરાગ યુકત, સવભાષામાં પરિણમન जोयण णिहारिणा सरेणं પામવાના સ્વભાવવાળી વાણુથી, જન સુધી દર अद्धमागहाण भासाए धम्म परिकहर સંભળાય એવા સ્વરથી અર્ધમાગધી ભાષામાં ધર્મની પ્રરૂપણ કરી. सा वि यण अद्धमागहा भासा तेसिं सव्वेसि આ અર્ધમાગધી ભાષા એ સર્વ આર્ય-અનાર્ય आरियमणारियाणं अपणो सभासाए परिणामेणं શ્રોતાઓની પોતપોતાની ભાષામાં સ્વય' કુપાતરિત परिणम ૩૩. . • ૬ થાય છે. ૨૮. મારો ધમ્મ – ૨૮ ભગવાનની ધર્મદેશના ततो ण समणे भगवं महावीरे उप्पन्नणाण અનુત્તર દાન દશનના ધારક શ્રમણ ભગવાન दसणधरे अप्पाणं च लोगं च अभिसमिक्ख पुवं મહાવીરે કેવળજ્ઞાન દ્વારા પિતાના આત્મા અને લેકને देवाणं धम्ममाइक्खती, ततो पच्छा माणुसाणं । સમ્યક પ્રકારે કાળ પહેલાં દેવોને ત્યારબાદ મનુને , . ૨, ૫, ૬:. . ૭૭૫ ધર્મદેશના આપી. धम्मसरूपं जिण्णासा ધર્મ સ્વરૂપની જિજ્ઞાસા२९. ५०-कतरे धम्मे अक्खाते माहणेण मतीमता? ૨૯ પ્ર, અહિંસાના પરમ ઉપદેશક કેવળરૂની મહાવીર उ०-अंजु धम्म अहातच्च जिणाणं तं सुणेह मे। સ્વામીએ કર્યો ધમ બતાવે છે ? સુય. . , ૬ ૬. જિતેશ્વર કથિત એ સરળ ધર્મ યથાર્થ સ્વરૂપે મારી Tr, ૬, પાસેથી સાંભળો. भावलोअप्पयारा ભાવલોકના પ્રકાર ૨૦. સિવિશે કોને ઇત્ત, સં H1 ૩૦ લેક ત્રણ પ્રકારના કહ્યા છે. ૨. નાગો , ૧ - કાનલોક ૨. ઢાઢો, ૨ - દશનલોક રૂ. ત્તિને ! - ચારિત્રલોક હા . ૨, ૩. ૨. સુ. ૨૬ (૨) ૨. ૩યા મુ. ૧ ભગવાન મહાવીરના શરીરનું આ વાણુંક પાતિક સુત્રનાં સૂત્રોમાંથી લેવામાં આવ્યું છે. પરંતુ પ્રાપ્ત પ્રતિમાં જુદી જુદી વાચનાના પાઠ છે. માટે પ્રતિ વણે કપાડનાં રાક્ષનમાં બધી જ મતિઓનો ઉપયોગ કરવામાં આવ્યા છેવર્ણ કમાં સૂવાને જે ટલે અંશ જરૂરી હો તેટલે જ લેવામાં આવે છે. અને સૂવાંક આગમ પ્રકાશન સમિતિ ખ્યાવરના લેનામાં આવ્યા છે. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy