SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ४८४ चरणानुयोग राईए असणाई संगह करण-भुंजण पायच्छित्त सुत्ताई रात्रि भोजनादि संग्रह-ग्रहण प्रायश्चित्त सूत्र ९१६-१९ રાત્રે અશન આદિનો સંગ્રહ કરવા તથા ખાવાનાં પ્રાયશ્ચિત્ત सूत्री : ૯૧૬. જે ભિક્ષુ અતિઆવશ્યક કારણ સિવાય, અશન યાવત્ स्वाद्य रात्रे राजे, (रजावे, ) रामनारनुं अनुमोहन उरे. જે ભિક્ષુ વાસી રાખેલ અશન યાવત્ સ્વાદ્યનો અલ્પમાત્ર, ચપટીમાત્ર કે બિંદુ માત્ર આહાર કરે, ( उरावे, ) २नारनं अनुमोदन रे. તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. ९१६. जे भिक्खू असणं वा जाव- साइमं वा अणगाढे परिवासेइ परिवासेंतं वा साइज्जइ । जे भिक्खू परिवासियस्स असणस्स वा - जावसाइमस्स वा तयप्पमाणं वा भूइप्पमाणं वा बिंदुप्प - माणं वा आहारं आहारेइ आहारेंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि. उ. ११, सु. ७८-७९ ९१७. जे भिक्खू पारियासियं १. पिप्पलिं वा, २. पिप्पलिचुण्णं वा, ३. सिंगबेरं वा ४. सिंगबेरचुण्णं वा, ५. बिलं वा, ६. लोणं वा, ७. उब्भियं वा लोणं आहारेइ आहारतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । - नि. उ. ११, सु. ९१ दिवाभोयणस्स अवण्णं राईभोयणस्स वण्णं वदमाणस्स पायच्छित्त सुताई ९१८. जे भिक्खू दियाभोयणस्स अवण्णं वयइ वयंतं वा साइज्जइ । जे भिक्खु राइभोयणस्स वण्णं वयइ वयंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अघायं । -नि. उ. ११, सु. ७२-७३ दिवसे वा, रयणीए गहियगोमयलेवस्स पायच्छित्त सुत्ताई९१९. जे भिक्खू दिवा गोमयं पडिग्गाहेत्ता दिवा कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । Jain Education International जे भिक्खू दिवा गोमयं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिंपेज्ज वा विलिपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिपतं वा साइज्जइ । जे भिक्खु रत्तिं गोमयं पडिग्गाहेत्ता दिवा कार्यसि वणं आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ 1 ૯૧૭. જે ભિક્ષુ રાત વાસી રાખેલ ૧. ગંઠોડા, ૨. પીપરનું यूर्श, 3. सूंह, ४. सूनुं यूर्ण, प. जिला, 5. समुद्रनुं भी हुं, ७. अनी भीठानो आहार उरे, ( उरावे, ) કરનારનું અનુમોદન કરે. તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. દિવસનાં ભોજનની નિંદા અને રાત્રિભોજનની પ્રશંસાનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૯૧૮. જે ભિક્ષુ દિવસે આહાર કરવાની નિંદા કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે આહાર કરવાની પ્રશંસા કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. તેને અનુાંતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. દિવસે કે રાત્રે ગ્રહણ કરેલા છાણનાં લેપનાં પ્રાયશ્ચિત્ત સૂત્રો : ८१८. ४ भिक्षु हिवसे छात्र व हिवसे शरीर पर धयेला घा पर, लेप रे, वारंवार लेय रे, લેપ કરાવે, વારંવાર લેપ કરાવે, લેપ કરનારનું,વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, For Private & Personal Use Only જે ભિક્ષુ દિવસે છાણ લઈ રાત્રે શરીર પર થયેલા ધા ૫૨, લેપ કરે, વારંવાર લેપ કરે લેપ કરાવે, વારંવાર લેપ કરાવે, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે છાણ લઈ દિવસે શરીર પર થયેલા ઘા પર, લેપ કરે, વારંવાર લેપ કરે परावे, वारंवार से उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy