SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र दिवस - रात्रि भोजन प्रायश्चित्त ९२०-२१ जे भिक्खू रत्तिं गोमयं पडिग्गाहेता रत्तिं कार्यसि वणं आलिपेज्ज वा विलिपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिपत वा विलिपंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -नि. उ. १२, सु. ३२-३५ दिवसें वा रयणीए वा गहियलेवपओगस्स पायच्छित्त सुताई ९२०. जे भिक्खू दिवा आलेवणजायं पडिग्गाहेत्ता दिवा कायंसि वर्ण आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिपतं वा साइज्जइ । जे भिक्खू दिवा आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वर्ण आलिंपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । जे भिक्खू रत्तिं आलेवणजायं पडिरगाहेत्ता दिवा कायंसि वणं आलिपेज्ज वा विलिंपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । जे भिक्खू रन्तिं आलेवणजायं पडिग्गाहेत्ता रत्तिं कायंसि वणं आलिपेज्ज वा विलिपेज्ज वा, आलिंपावेज्ज वा विलिंपावेज्ज वा, आलिंपतं वा विलिंपतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घइयं । - नि. उ. १२, सु. ३६-३९ उग्गालगिलणस्स पायच्छित्त सुत्तं९२९. जे भिक्खू राओ वा, वियाले वा संपाणं सभोयणं उग्गालं उग्गलित्ता पच्चोगिलइ पच्चोगिलंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुघाइयं । १ चारित्राचार ४८५ જે ભિક્ષુ રાત્રે છાણ લઈ રાત્રે શરીર પર થયેલા ઘા पर, लेप रे, वारंवार सेप रे, परावे, वारंवार तेरावे, લેપ કરનારનું વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. દિવસે કે રાત્રે ગ્રહણ કરેલ લેપ પ્રયોગનાં પ્રાયશ્ચિત્ત सूत्री : ૯૨૦,જે ભિક્ષુ દિવસે લેપ માત્ર ગ્રહણ કરી શરીર પર થયેલા ઘા પર દિવસે, લેપ કરે, વારંવાર લેપ કરે, લેપ કરાવે, વારંવાર લપ કરાવે, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ દિવસે લેપ માત્ર ગ્રહણ કરી શરીર પર थयेला घा पर रात्रे, सेप अरे, वारंवार सेथ रे, क्षेप उरावे, वारंवार से उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે લેપ ગ્રહણ કરી શરીર પર થયેલા ઘા पर हिवसे, सेय उरे, वारंवार क्षेय रे, सेयरावे, वारंवार लेप उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, જે ભિક્ષુ રાત્રે લેપ માત્ર ગ્રહણ કરી શરીર પર થયેલા घा पर रात्रे, ते रे, वारंवार लेप दुरे, परावे, वारंवार से उरावे, લેપ કરનારનું, વારંવાર લેપ કરનારનું અનુમોદન કરે, તેને ચાતુર્માસિક અનુદ્ઘાતિક પરિહારસ્થાન (प्रायश्चित्त) आवे छे. उगास (खोडार) गणवानुं प्रायश्चित्त सूत्र : ८२१. ४ भिक्षु रात्रे हे संध्या समये पाणी हे लोठननां ઓડકારને ગળી જાય, (ગળવાનું કહે,) ગળનારની અનુમોદના કરે, તેને અનુદ્ધાતિક ચાતુર્માસિક પરિહારસ્થાન (प्रायश्चित्त) खावे छे. - नि. उ. १०, सु. ३५ १. (क) इह खलु निग्गंथस्स वा निग्गंथीए वा, राओ वा वियाले वा, सपाणे सभोयणे उग्गाले आगच्छेज्जा, तं विगिंचमाणे वा विसोहेमाणे वा नो अइक्कमइ । तं उग्गालित्ता पच्चोगिलमाणे राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । - कप्प. उ. ५, सु. १० -कप्प. उ. ४, सु. १ (ख) तओ अणुग्घाइया पण्णत्ता, तं जहा १. हत्थकम्मं करेमाणे, २. मेहुणं पडिसेवमाणे, ३. राइभोयणं भुंजमाणे । આ સૂત્રમાં ત્રણે કાર્ય અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે, પરંતુ પ્રથમ 'હસ્તકર્મ' માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. બાકીના મૈથુન સંકલ્પ' અને 'રાત્રિભોજન’ એ બે ચાતુર્માસિક અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત યોગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy