SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ दिवस-रात्रि भोजन प्रायश्चित्त चारित्राचार ४८३ जे भिक्खू उग्गयवित्तीए अणत्थमियसंकप्पे જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં असंथडिए णिव्वितिगिच्छा समावण्णेणं अप्पाणेणं આહાર કરવાનો સંકલ્પ છે, અસ્વસ્થ છે, સંદેહ રહિત असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भुंजइ भुंजतं છે (અને) સ્વયં અશન યાવતુ સ્વાદ્ય ગ્રહણ કરી વા સારૂં | ઉપભોગ કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा- “अणुग्गए सूरिए अत्थमिए જો જાણે કે, 'સૂર્યોદય થયો નથી, અથવા સૂર્યાસ્ત થઈ वा” से जं च मुहे, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे ગયો છે. ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં હોય विसोहेमाणे तं परिठ्ठमाणे णाइक्कमइ । जो तं भुंजइ કે પાત્રમાં હોય તેને કાઢીને પરઠાવી દે, તો भुंजंतं वा साइज्जइ । (તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. जे भिक्खू उग्गयवित्तीए अणथमियसंकप्पे જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં આહાર असंथडिए वितिगिच्छा-समावण्णेणं अप्पाणेणं કરવાનો સંકલ્પ છે, અસ્વસ્થ છે, સંદેહ સહિત છે असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भंजइ भुजंतं (અને) સ્વયં અશન યાવત સ્વાદ્ય ગ્રહણ કરી ઉપભોગ वा साइज्जइ । કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा- "अणुग्गए सूरिए अत्थमिए वा से जं च मुहे, जं च पाणिसि, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे तं परिट्ठमाणे णाइक्कमइ जो तं भुंजइ भुंजतं वा साइज्जइ । જો જાણે કે, સૂર્યોદય થયો નથી, અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે. ત્યારે જે આહરિ મુખમાં હોય, હાથમાં હોય કે પાત્રમાં હોય તેને કાઢીને પરઠાવી દે, તો (તીર્થંકરની આજ્ઞાનું) ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત) આવે છે. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । -રિ. ૩. ૪૦ સુ. ૩-૪ दिवसे वारयणीए वा असणाई गहण-मुंजण पायच्छित्त सुत्ताई९१५. जे भिक्खू दिया असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता दिया भुंजइ भुंजतं वा साइज्जइ । जे भिक्खू दिया असणं वा-जाव-साइमं वा પડ હેન્ના મુંબ અંગત વા સારૂmડું | जे भिक्खू रत्तिं असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता दिया भुंजइ भुंजतं वा साइज्जइ । जे भिक्खू रत्तिं असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता राई भुंजइ भुंजतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । --. ૩. ૨૬, . ૭૪-૭૭ દિવસે કે રાત્રે અશનાદિ ગ્રહણ કરવાનું તથા ખાવાનું પ્રાયશ્ચિત્ત સૂત્રો : ૯૧૫. જે ભિક્ષુ દિવસે અશન યાવતુ સ્વાદ્ય આહારગ્રહણ કરી દિવસે ખાય, (ખવડાવે,) ખાનારનું અનુમોદન કરે. જે ભિક્ષ દિવસે અશન યાવત સ્વાદ્ય આહારગ્રહણ કરી રાત્રે ખાય, (ખવડાવે, ) ખાનારનું અનુમોદન કરે. જે ભિક્ષ રાત્રે અશન યથાવત સ્વાદ્ય આહાર ગ્રહણ કરી દિવસે ખાય, (ખવડાવે,) ખાનારનું અનુમોદન કરે. જે ભિક્ષુ રાત્રે અશન યાવતુ સ્વાદ્ય આહાર પ્રહણ કરી રાત્રે ખાય, (ખવડાવે,) ખાનારનું અનુમોદન કરે. તેને ચાતુર્માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. ૧. આ સૂત્રમાં દિવસે અશન આદિ ગ્રહણ કરી દિવસે જ તેનો ઉપયોગ કરવા છતાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે. તે સંબંધે ચૂર્ણિકારનું સ્પષ્ટીકરણ આમ છે. પ૮૫ મા સંભવો મો–દિયા પેળિ િસંવારે તું તેં વિતળેિ મુંગમારિક પદ્વમ બંને પતિ | પ્રથમ ભંગની રચના આ પ્રમાણે છે- દિવસે ગ્રહણ કરેલ અશન આદિને રાત્રે રાખી બીજા દિવસે તેનો ઉપયોગ કરવાથી Jain Edધા ઉપભોક્તા પ્રાયશ્ચિત્તનો પાત્ર બને છે. જાઓ ગાથા - ૩૩૯૭ની ચૂર્ણse Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy