SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ४८२ चरणानुयोग रात्रि भोजन प्रायश्चित्त भिक्खू य उग्गयवित्तीए अणत्थमियसंकप्पे સૂર્યોદય બાદ અને સૂર્યાસ્ત પહેલાં આહાર કરવો કલ્પ એવી પ્રતિજ્ઞા છે. असंथडिए विगिच्छासमावण्णेणं ।। પરંતુ સૂર્યોદય કે સૂર્યાસ્તના સંબંધમાં સંદિગ્ધ અશક્ત તથા પ્રમાણ સહિત આહાર કરનાર નિર્મન્થ સાધુ (આચાર્ય કે ઉપાધ્યાય આદિ) असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता आहारं અશન યાવતુ સ્વાદિમ (ચારે આહાર) ગ્રહણ કરતી आहारेमाणे अह पच्छा जाणेज्जा - अणुग्गए વેળાએ, પછીથી જો જાણે કે, સૂર્યોદય થયો નથી. सूरिए, अत्थमिए वा", અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' से जं च मुहे, जं च पाणिंसिजं च पडिग्गहसि ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં હોય પાત્રમાં तं विगिंचमाणे वा, विसोहेमाणे वा नो अइक्कमइ । હોય તેને પરઠાવી દે તથા મુખાદિની શુદ્ધિ કરે તો તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. तं अप्पणा भुंजमाणे, પરંતુ તે આહાર પોતે ખાય, अन्नेसिं वा दलमाणे, અગર બીજાને ખવડાવે તો, राइभोयणपडिसेवणपत्ते आवज्जइ चाउम्मासियं તેને રાત્રિભોજનનો દોષ લાગે છે. તેથી તેને અનુદ્ધાતિક परिहारट्ठाणं अणुग्घाइयं । ચાતુર્માસિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. , ૩, ૫, સુ. ૬-૬ ૨૨૪. ને પવનÇ ૩ વિત્તીણ સ્થfમયસંપે સંદિપ ૯૧૪. જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં णिव्यितिगिच्छासमावण्णेणं अप्पाणेणं असणं આહાર કરવાનો સંકલ્પ છે, સ્વસ્થ છે, સંદેહ રહિત છે वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भुंजइ भुंजतं वा (અને) સ્વયં અશન યાવતુ સ્વાદ્ય ગ્રહણ કરી ઉપભોગ પાન | કરે છે, (કરાવે છે, કે કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा- “अणुग्गयसूरिए अत्थमिए તે જો જાણે કે, 'સૂર્યોદય થયો નથી. અથવા સૂર્યાસ્ત वा" से जं च महे, जं च पाणिंसि, जं च થઈ ગયો છે.' ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे तं परिट्ठमाणे હોય કે પાત્રમાં હોય તેને કાઢીને પટાવી દે. તો णाइक्कमइ । जो तं भुंजइ भुंजतं वा साइज्जइ । તીર્થંકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. जे भिक्खू उग्गयवित्तीए अणत्थमियसंकप्पे संथडे वितिगिच्छा-समावण्णेणं-अप्पाणेणं असणं वा-जाव-साइमं वा पडिग्गाहेत्ता भुंजइ भुंजतं वा સાનન્ | જે ભિક્ષુને સૂર્યોદય થયા પછી કે સૂર્યાસ્ત પહેલાં આહાર કરવાનો સંકલ્પ છે, સ્વસ્થ છે, સંદેહ સહિત છે, (અને) સ્વયં અશન યાવતુ સ્વાદ્ય ગ્રહણ કરી આહાર કરે છે, (કરાવે છે,) કરનારનું અનુમોદન કરે છે. अह पुण एवं जाणेज्जा -- “अणुग्गए सूरिए, अत्थमिए वा” से जं च मुहे, जं च पाणिंसि, जं च पडिग्गहंसि, तं विगिंचेमाणे विसोहेमाणे तं परिठ्ठमाणे णाइक्कमइ । जो तं भुंजइ भुजंतं वा साइज्जइ । જો જાણે કે, 'સૂર્યોદય થયો નથી. અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે.' ત્યારે જે આહાર મુખમાં હોય, હાથમાં હોય કે પાત્રમાં હોય તેને કાઢીને પરઠાવી દે. તો (તીર્થંકરની આજ્ઞાનું) ઉલ્લંઘન કરતો નથી. અગર જો તે આહાર કરે, (કરાવે,) કરનારનું અનુમોદન કરે. ૧. અશક્ત-સંદિગ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy