SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८०८-१० अपरिग्रह महाव्रतः पादपोपमा चारित्राचार ४३१ ૮૮. રૂ િપંઘ મધ્વર્દિ ઇવીસવવ r૬ ૮૦૮.આ રીતે પાંચ મહાવ્રત અને પચ્ચીસ ભાવનાઓથી संपन्ने अणगारे अहासुत्तं अहाकप्पं अहामग्गं સંપન્ન મુનિ યથાશ્રુત, યથાકલ્પ અને યથામાર્ગ अहातच्च सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता યથાર્થપણે તેમને કાયાથી સમ્યફ સ્પર્શ કરી, પાળી, तीरित्ता किट्टित्ता आराहित्ता आणाए अणुपालित्ता यावि સંશોધન કરી, પાર પહોંચાડી, કીર્તિત કરી, આરાધન પત્ર | કરવાથી ભગવાનની આજ્ઞા અનુસાર આરાધક થાય છે. ઝ. સુ. ૨, ૩૨, ૫, મુ. ૭૬૨ अपरिग्गहमहव्वयस्स पादपोवमा અપરિગ્રહ મહાવ્રતને વૃક્ષની ઉપમા: ૮૦૬. નો સો વરવર-વચન-વિરત-વીર-વેવિપૂજારો ૮૦૯ શ્રી વીરવર-ભગવાન મહાવીરના આદેશાનુસાર જે सम्मत्त विसुद्धो मूलो । પરિગ્રહ નિવૃત્તિનો વિસ્તાર છે તે આ અપરિગ્રહ નામનું છેલ્લું સંવર દ્વારરૂપી વિશાળ વૃક્ષ છે. સમ્યક દર્શન તે વૃક્ષનું વિશુદ્ધ મૂળ છે. धिति कन्दो । (ચિત્તની સ્થિરતા રૂપ) ધૈર્ય તેનું કંદ છે, विणय वेइओ । વિનય તેની વેદિકા-(ચારે તરફનો કોટ) છે. નિત-તિ~ીજ-વપૂરુ-નસ-નિવડ-પી–પવર ત્રણ લોકમાં ફેલાયેલો વિપુલ યશ તેનું સઘન, સુંદર सुजात खंधो । થડ છે. पंचमहव्वय-विसाल सालो । પાંચ મહાવ્રત તેની વિશાળ શાખાઓ છે. भावण तयंत । (અનિત્યતા, અશરણતા ઈત્યાદિ ભાવનાઓ આ સંવર વૃક્ષની છાલ છે. ज्झाण-सुभोग-नाण पल्लववरंकुरधरो । बहुगुण कुसुमसमिद्धो । सील सुगंधो । अणण्हव फलो । ધર્મધ્યાન, શુભયોગ તથા જ્ઞાનરૂપી પલ્લવોના અંકુરોને કુંપળોને એ ધારણ કરનાર છે. ઉત્તરગુણરૂપી સંખ્યાબંધ ફૂલોથી એ સમૃદ્ધ છે. શીલની સૌરભથી સંપન્ન છે. આ સંવર વૃક્ષ અનાશ્રવ-કર્માશ્રવના નિરોધરૂપ ફળો વાળું છે. મોક્ષ તે વૃક્ષના બીજનો સાર છે. મેરુ પર્વતના શિખર પર ચૂલિકાની જેમ મોક્ષકર્મક્ષયની નિર્લોભતા સ્વરૂપ માર્ગનું તે શિખર છે. (આ પ્રમાણે અપરિગ્રહ રૂપી ઉત્તમ સંવર રૂપી જે વૃક્ષ છે તે અંતિમ સંવરદ્વાર છે.). पुणो य मोक्खवर बीजसारो । मंदरगिरिसिहर-चूलिका इव मोक्खवर-मुत्तिमग्गस्स सिहरभूओ संवरवर-पादपो । પ . સુ. ૨, , ૫, સે. ૨ અપરાઇ મધ્યય-આહારિસ અ Mારું વ્યા- ૮૨૦. નથ ન રુપૂડુ TATTR-નાર –હેડ-09-મહંવં- दोणमुह-पट्टणाऽऽसमगयं च । किंचि अप्पं वा, बहुं वा, अणुं वा, थूलं वा, तस-थावरकायदव्वजायं मणसा वि परिघेत्तुं । અપરિગ્રહ મહાવ્રત આરાધકને અકલ્પનીય દ્રવ્યઃ ૮૧૦.ગામ, આકર, નગર, ખેટ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટન અથવા આશ્રમમાં રહેલા કોઈપણ પદાર્થ હોય, ચાહે તે અલ્પ મૂલ્યવાળા હોય કે બહુ મૂલ્યવાળા હોય, પ્રમાણમાં નાના હોય કે મોટા હોય, ત્રસકાય-શંખાદિ હોય કે સ્થાવર કાય રત્નાદિ હોય તે દ્રવ્ય સમૂહને મનથી પણ ગ્રહણ કરવું કલ્પતું નથી. અર્થાતુ તેને ગ્રહણ કરવાની ઈચ્છા પણ યોગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy