SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ चरणानुयोग अपरिग्रह महाव्रतः पादपोपमा सूत्र ८१० ન હિરપU–સુવા -રવૃત્ત-વહ્યું | ચાંદી, સોનું, જમીન, વાસ્તુ (મકાન, દુકાન) પણ ગ્રહણ કરવા કલ્પતાં નથી. રાસ-રાસ-મ – - -- -રાધે ચા દાસી, દાસ, ભૂત્ય-સેવક, પ્રખ્ય-સંદેશવાહક,ઘોડા, હાથી, બળદ ઈત્યાદિ પણ ગ્રહણ કરવા કલ્પતાં નથી. न जाण-जुग्ग-सयणाई, न छत्तकं, न कुंडिया, न રથ, ગાડી તથા પાલખી આદિ તેમ જ છત્રી કે ૩વાદી | કમંડળ, જોડાં પણ લેવા કલ્પતાં નથી. न पेहुण-वीयण-तालियंटका । મોરપિંછ, પંખા તેમજ તાડના પંખા પણ ગ્રહણ કરવા કલ્પતાં નથી. ન થઈવ અથ-તર-તંવ-સીસ-૪૪-tવત- લોઢું, કથીર, તાંબુ, સીસું, કાંસુ, ચાંદી, સોનું, મણિ નાતાવ-મન-મુત્તાધાર—પડ–સંg-દંત-મf અને મોતીનો હાર, સીપસંપુટ, શંખ,(ઉત્તમ) દાંત, સિંગ-હ-વા-વઢ-વર્મપત્તારૂં મદરડું, શિંગડા, શૈલપાષાણ, કાચ, ઉત્તમ વસ્ત્ર, ચર્મ, પાત્ર, परस्स अज्झोववायलोभ-जणणाई परियड्ढे उं એ સર્વને ગ્રહણ કરવું કલ્પતું નથી. કારણ કે એ ગુવો | મૂલ્યવાન પદાર્થો બીજાને ગ્રહણ કરવાની તીવ્ર આકાંક્ષા ઉત્પન્ન કરાવે છે. ન યાવિ પt-હ-ઇંદ્ર-મૂઢઢિયારું, સનसत्तरसाई, सव्वधन्नाई तिहि वि जोगेहिं परिघेत्तुं ओसह-. भेसज्ज-भोयणट्ठयाए संजएणं । એ જ પ્રમાણે પુષ્પ, ફળ, કંદ, મૂળ આદિ તથા શણ આદિ સત્તર પ્રકારના ધાન્ય એ બધાં ધાન્યના પરિગ્રહોનો ત્યાગી સાધુ ઔષધ ભેષજ્ય કે ભોજન માટે ત્રિયોગ-મનથી, વચનથી, કાયાથી ગ્રહણ ન કરે. ૫.- શિં શાને ? પ્ર. પ્રહણ ન કરવાનું કારણ શું? ૩.- અપffમત-TIM-સંસાધરિં સરળ-f4v - અપરિમિત-અનંત જ્ઞાન અને દર્શનના ધારક, तव-संजम-नायकेहिं तित्थयरेहिं सव्वजगज्जीव શીલ-ચિત્તની શાંતિ, ગુણ-અહિંસા આદિ, વિનય તપ वच्छलेहिं तिलोयमहिएहिं जिणवरिंदेहिं एस जोणी અને સંયમના નાયક, જગતના બધાં પ્રાણીઓ પર વાત્સલ્ય ધારણ કરનારા, ત્રિલોક-પૂજનીય તીર્થકર जंगमाणं दिट्ठा । જિનેન્દ્રોએ પોતાના કેવળ જ્ઞાનથી જોયું છે કે આ પુષ્પ, ફળ આદિ ત્રસ જીવોની યોનિ-ઉત્પત્તિ સ્થાન છે. न कप्पइ जोणी-समच्छेदो तेण वज्जति समणसीहा । યોનિનો ઉચ્છેદ-વિનાશ કરવો યોગ્ય નથી માટે શ્રમણસિંહ-ઉત્તમ મુનિ પુષ્પ ફળ ઇત્યાદિનું પરિવર્જન કરે. जं पि य आदेण-कुम्मास-गंज-तप्पण બીજાં પણ ઓદન-કૂર (ભાત), કુલ્માષ-બાફેલા અડદ મંથ-મ -પ૭–સૂપ-સવત્રિ -વેમિ આદિ, ગંજ એક પ્રકારનો ભોજ્ય પદાર્થ, તર્પણવરસર–પુન-ઋોસા-- પિંડ-સિદffi-વટ્ટ સાથવો, મથુ-બોર આદિનું ચૂર્ણ, શેકેલી ધાણી, મોર-વીર-દ- q--નવનીત-તે--કુ-વંટ પલલ-તલના ફુલોનું ચૂર્ણ, સૂપ-દાળ, શકુલી તલપાપડી, વેટિમ-વેઢમી, વરસક નામનો ભોજ્ય -મરિ-ધુ–મન્ન-મંa-dળવંન–વિધિ પદાર્થ, ચૂર્ણ કોશ-ખાદ્ય વિશેષ, ગોળ આદિનો પિંડ, मादिकं पणीयं उवस्सए परघरे व रन्ने न कप्पति, तं શિખરિણિ-શ્રીખંડ, વડાં, લાડવા, દૂધ, દહીં, ઘી, पि सन्निहिं काउं सुविहियाणं ।। માખણ, તેલ, ગોળ, ખાંડ, બૂર, મધ, મધ, માંસ પUદ, સુ. ૨, ૫, ૬, મુ. રૂ–૪ આદિ ખાદ્ય પદાર્થો અને અનેક પ્રકારના વ્યંજન શાક, છાસ ઈત્યાદિ વસ્તુઓનો ઉપાશ્રયમાં કે અન્ય કોઈના ઘરમાં અથવા અટવીમાં પરિગ્રહત્યાગી સાધુએ સંચય કરવો કલ્પતો નથી. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy