SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ८११-१४ अपरिग्रही चारित्राचार ४३३ અપરિગ્રહ મહાવ્રતના આરાધકો - ૨ अपरिग्गही - અપરિગ્રહી - ૮૨૨. માવંતી કે આવંતી રીયંતિ ગારિવહીવંતી પર ૮૧૧.આ જગતમાં જે કોઈ અપરિગ્રહી થાય છે તે સર્વ चेव अपरिग्गहावंति । (તીર્થકરની વાણી સાંભળી વિવેકી બને છે અને સર્વ - રૂા. સુ. ૧, ૨, ૬, ૩. , . ૨૧૭ () પ્રકારના પદાર્થોનો ત્યાગ કરીને જ અપરિગ્રહી બને છે. अपरिग्गही समणस्स पउमोवमा - અપરિગ્રહી શ્રમણને પદ્મની ઉપમા - ૮૧૨, વોછિદ્ર સિદિHપૂછે મુ પાય | ૮૧૨.જેમ શરદ ઋતુનું કમળ પાણીમાં લિપ્ત નથી થઈ જતું से सव्वसिणेहवज्जिए, समयं गोयम ! मा पमायए।। તેમ તું પણ બધા પ્રકારની લોલુપતાનો ત્યાગ કરીને - ૩૪. એ. ૨૦, . ૨૮ નિર્લેપ થઈ જા. અને એ માટે હે ગૌતમ ! એક સમય (ક્ષણ) નો પણ પ્રમાદ ન કર. सव्वे एगंतपंडिया सव्वत्थ समभावसाहगा - બધા એકાંત પડિતો સર્વત્ર સમભાવના સાધક હોય છે. - ८१३. जहा अंतो तहा बाहिं, जहा बाहिं तहा अंतो । ૮૧૩, (શરીર) જે અંદરથી અસાર છે તેવી જ રીતે બહારથી પણ અસાર છે, અને જેવું બહારથી અસાર છે તેવું અંદરથી અસાર છે. अंतो अंतो पूतिदेहंतराणि पासति पुढो वि सवंताई । સાધક આ શરીરમાં રહેલા દુર્ગધી પદાર્થોને તથા पंडिते पडिलेहाए । અંદરની અવસ્થાઓને જુએ. બુદ્ધિમાન સાધક (ભોગ અને દેહના સ્વરૂપને) સારી રીતે સમજી, से मतिमं परिणाय मा य हु लालं पच्चासी । બાળકની જેમ તે લાળને ચૂસવાર એટલે કે ત્યાગેલા मा तेसु तिरिच्छमप्पाणमावातए । ભોગોને ફરી ઈચ્છનાર ન થાય. તેમજ તિર્ય માર્ગે – . સુ. ૬ ક. ૨ ૩, ૫, શું ૫૨ (જ્ઞાનાદિથી વિમુખ માર્ગે) ન જાય. सव्वे बाला आसत्ता सव्वे पंडिया अणासत्ता - સર્વ બાળજીવો આસક્ત છે, સર્વ પંડિતો અનાસક્ત છે - ८१४. आहाकडं चेव निकाममोणे, ૮૧૪.જે સાધક પ્રવ્રજ્યા લઈ આધાકર્મી આહારની ઈચ્છા निकामसारी य विसण्णमेसी । કરે છે અને તેને માટે તપાસ કરે છે તે કુશીલ છે. તથા इत्थीसु सत्ते य पुढो य बाले, જે સ્ત્રીમાં આસક્ત બનીને તેના વિલાસોમાં परिग्गरं चेव पकुव्वमाणे ।। અજ્ઞાનીની પેઠે મુગ્ધ રહે છે અને સ્ત્રીની પ્રાપ્તિ માટે પરિગ્રહ રાખે છે તે પાપની વૃદ્ધિ કરે છે. वेराणुगिद्धे णिचयं करेति, જે સાધક પ્રાણીઓની હિંસા કરી તેમની સાથે વેર બાંધે इतो चुते से दुहमट्ठदुग्गं । છે તે પાપની વૃદ્ધિ કરે છે. તેથી તે મરીને નરક વગેરે तम्हा तु मेधावि समिक्ख धर्म, દુઃખદાયી સ્થાનોમાં જન્મ લે છે. માટે મેધાવી મુનિ चरे मुणी सव्वओ विप्पमुक्के ।। ધર્મનો વિચાર કરી સર્વ દુરાચારોથી દૂર રહી સંયમનું પાલન કરે. आयं न कुज्जा इह जीवितट्ठी, સાધુ આ સંસારમાં ભોગમય જીવનની ઈચ્છા કરીને असज्जमाणो य परिव्वएज्जा । ધનનો સંચય ન કરે, તથા (પત્ર સ્ત્રી વગેરેમાં णिसम्मभासी य विणीय गिद्धिं, આસક્તિ-ભાવ ન રાખે, પૂર્વાપર વિચાર કરીને ભાષા हिंसण्णितं वा ण कह करेज्जा ।। બોલે, શબ્દાદિ વિષયોમાં રત ન રહે, તેમજ -સૂય. સુ. ૨, ૪, ૨૦, ના. ૮-૧૦ હિંસાયુકત કથા ન કહે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy