SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ चरणानुयोग जे भिक्खू उच्चार- पासवणं परिट्ठवेत्ता परं तिण्हं णावापुराणं आयमइ, आयमंतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उघाइयं । गुप्ति स्वरूप - f+. ૩. ૪, સુ. ૨૦૬-૨૨૨ गुत्तिओ सरूवं १६०२. एयाओ पंचसमिईओ, समासेण वियाहिया । एत्तो य तओ गुत्तीओ, वोच्छामि अणुपुव्वसो । । ૩ત્ત. ૩૩. ૨૪, . ૨૨ L. ♥. १६०३. गुत्ती नियत्तणे वृत्ता असुभत्थेसु सव्वसो । - ૩ત્ત. અ. ૨૪, ૪. ૨૬ (૨) तिगुत्तो संजओ १६०४. हत्थसंजए पायसंजए, वायसंजए संजइंदिए । अज्झप्परए सुसमाहियप्पा, सुत्तत्थं च वियाणइ जे स भिक्खू । गुत्ति अगुत्तिप्पगारा - ૬૦. તો મુત્તિઓ પળત્તાઓ, તું ના ગુપ્તિ ગુપ્તિ - અગુપ્તિ - ૧ ૧. અ. ૨૦, . ૨૬ मत्ती सरूवं १६०६. संरम्भ समारम्भे, आरम्भे य तहेव य । मणं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई । । (૨) મળશુત્તી, (૨) વઘુત્તી, (૩) વાયયુમુત્તી । संजयमणुस्साणं तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा(૨) મળમુત્તી, (૨) વગુત્તી, (૩) ાયપુત્તી। तओ अगुत्तीओ पण्णत्ताओ, तं जहा Jain Education International सूत्र १६०२-०६ જે ભિક્ષુ ઉચ્ચાર પ્રશ્રવણનો ત્યાગ કરી ત્રણથી વધુ નાવાપૂર (ચાપકા) થી આચમન કરે છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. પુત્ત. ૪. ૨૪, ૪. ૨૪ તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. (૧) મળબત્તી, (ર) વજ્ઞત્તી, (૩) ત્રયી | - તાળ.૩૬. રૂ, ૩. ૨, સુ. ૨૪ મન ગુપ્તિ ગુપ્તિનું સ્વરૂપ : ૧૬૦૨. આ પાંચ સમિતિ ટૂંકમાં કહી છે. આગળ ત્રણ ગુપ્તિઓ ક્રમથી કહું છું. ૧૬૦૩. અશુભ વિષયોમાંથી સર્વથા નિવૃત્ત થવું ગુપ્તિ કહેવાય છે. ત્રિગુપ્તિ સંયત : ૧૬૦૪. જે હાથ, પગને યતના પૂર્વક પ્રવૃત્ત કરે છે, વાણીમાં પૂર્ણ વિવેક રાખે છે, અને ઈન્દ્રિયોનો યથાર્થ સંયમ રાખે છે, અધ્યાત્મ ભાવમાં રત છે, યથાયોગ્ય આત્મ સમાધિસ્થ છે તથા જે સૂત્ર અને અર્થના રહસ્યને યથાર્થરૂપે જાણે છે, તે જ સાચો સાધુ છે. ગુપ્તિ તથા અગુપ્તિના પ્રકાર : ૧૬૦૫. ગુપ્તિના ત્રણ પ્રકાર છે - ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. સંયત મનુષ્યની ત્રણ ગુપ્તિઓ કહી છે – ૧. મન ગુપ્તિ, ૨. વચન ગુપ્તિ, ૩. કાય ગુપ્તિ. અગુપ્તિના ત્રણ પ્રકાર છે - ૧. મન અગુપ્તિ, ૨. વચન અગુપ્તિ, ૩. કાય અગુપ્તિ. ૨ મન ગુપ્તિનું સ્વરૂપ : ૧૬૦૬. યતના સંપન્ન યતિ સંભ, સમારંભ અને આરંભમાં પ્રવૃત્ત મનનું નિવર્તન કરે. અવ. ૬. ૪, મુ. ૨૨ । મન, વચન અને કાયાના નિગ્રહને ગુપ્તિ અને અનિગ્રહને અગુપ્તિ કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy