SearchBrowseAboutContactDonate
Page Preview
Page 818
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १६०७-१० चतुर्विध मन गुप्ति चारित्राचार ७४९ चउव्विहा मणगुत्ती ચાર પ્રકારની મન ગુપ્તિ : ૨૬૦૭, સદા તવ મોરે ૨, સદવી મીસા તવ ૨૫ ૧૦૭. સત્યા, મૃષા, સત્યામૃષા તથા ચોથી એસત્યામૃષા. ૨૩થી અમોના ૪ મત્તો બંદા આ પ્રમાણે મન-ગુપ્તિના ચાર પ્રકાર છે. - ૩૪. ઝ, ૨૪, . ર૦ मणस्स दुस्सोवमा મનને દુષ્ટ અવની ઉપમા : ૨૬૦૮. ૫. આવું સાતિઓ મમી, કણો પરિધાવ ૧૦૮. કેશી શ્રમણે ગૌતમ સ્વામિને પૂછ્યું - जंसि गोयम ! आरूढो, कह तेण न हीरसि ?।। પ્ર, આ સાહસિક, ભયંકર, દુષ્ટ ઘોડો જે ચારે તરફ દોડી જાય છે. ગૌતમ ! તમે તેના પર સવાર છો. તે તમને ખોટે રસ્તે કેમ દોરતો નથી?” उ. पधावन्तं निगिण्हामि, सयरस्सीसमाहियं। ઉ. ગણધર ગૌતમે આ પ્રકારે કહ્યું – 'દોડતા ઘોડાને न मे गच्छइ उम्मग्गं, मग्गं च पडिवज्जइ।। હું શ્રુત-રશ્મિ (શ્રુત-જ્ઞાનની લગામ)થી વશમાં કરું છું. મારે વશ રહેલો ઘોડો ઉન્માર્ગે જતો નથી, પરંતુ સન્માર્ગે જ રહે છે.' प. आसे य इइ के वुत्ते ? केसी गोयममब्बवी। પ્ર. કેશી શ્રમણે ગૌતમને પૂછયું - 'તમે ઘોડો કોને केसिमेवं बुवंत तु, गोयमो इणमब्बवी।। કહો છો ?' કેશી શ્રમણના પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું - उ. मणो साहसिओ भीमो, दुट्ठस्सो परिधावई। ઉ, "મન જ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો છે. तं सम्मं निगिण्हामि, धम्मसिक्खाए कन्थगं ।। જે ચારે બાજુ દોડે છે. તેને હું સારી રીતે વશમાં રાખું છું. – ૩૪. ૫, ૨૨, ના. ૧૧-૧૮ ધર્મશિક્ષાથી તે કંઠક-ઉત્તમ જાતિનો ઘોડો બન્યો છે.” दस चित्तसमाहिट्ठाणा દશ ચિત્ત સમાધિ સ્થાન: ૨૬૦૧. રૂ ઉછુ થેરેરિં જીવતી રૂચિત્ત-સમજદાળા ૧૬૦૯. આ આહંતુ પ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત પUMI સમાધિ સ્થાન કહ્યાં છે. प. कयरे खल ते थेरेहिं भगवंतेहिं दस चित्तसमा પ્ર. ભંતે ! એ ક્યા દશ ચિત્તસમાધિનાં સ્થાન સ્થવિર हिट्ठाणा पण्णत्ता ? ભગવંતોએ કહ્યાં છે ? उ. इमे खल ते थेरिहिं भगवंतेहिं दस चित्तसमा ઉ. આ દશ ચિત્ત સમાધિ સ્થાન સ્થવિર ભગવંતોએ हिट्ठाणा पण्णत्ता। આ પ્રમાણે કહ્યાં છે. જેમ કે - – 1. ૨. ૧, સુ. ૨-૨ ૨૬૨૦, “મન્નો !” ત્ત સમજી જવં મહાવીરે સમMI- , ૧૬૧૦. હે આર્યો ! એ રીતે આમંત્રણ આપી શ્રમણ ભગવાન निग्गंथा य निग्गंथीओ य आमंतित्ता एवं वयासी મહાવીર સાધુ સાધ્વીને કહેવા લાગ્યા. ‘હે આર્યો, "इह खलु अज्जो ! निग्गंथाणं वा निग्गंथीणं वा સાધુ અથવા સાધ્વીઓ, જે ઈયસમિતિવાળા. રિયા-મિથાળ, માસા-સમિયા, THUTI ભાષાસમિતિવાળા, એષણા સમિતિવાળા, આદાનસમયા, આય–ભંડ-મત્ત-નિàવUTI ભાંડ-માત્રનિક્ષેપણા સમિતિવાળા, ઉચ્ચાર-પ્રશ્રવણ, સમયTU, ૩વર–પાસેq--ઊંહ-સિંધા- ~ ખેલ-સિંઘાણક-જલ્લની પરિષ્ઠાપના સમિતિવાળા, परिट्ठावणिया-समियाण, || - જે જે સત્યા મનોગુપ્તિ - સત્ય વસ્તુનું મનમાં ચિન્તન, યથા-જગતમાં જીવ વિદ્યમાન છે. અસત્યા મનોગુપ્તિ – અસત્ય વસ્તુનું મનમાં ચિન્તન યથા-જીવ નથી. સત્યા-મૃષા મનોગુપ્તિ - કંઈક સત્ય અને કંઈક અસત્ય વસ્તુનું મનમાં ચિન્તન યથા-કેરીના નાના પ્રકારના વૃક્ષોને ‘આ કેરીનું વન છે.” એવું ચિન્તન કરવું. વનમાં આમ્ર વૃક્ષ છે તે તો સત્ય ચિન્તન છે પરંતુ પલાશ, ખદિર, ધવ આદિ વિવિધ પ્રકારના વૃક્ષ પણ વનમાં છે રસથી ઉક્ત ચિંતન અસત્ય પણ છે. અસત્ય અમૃષા મનોગુપ્તિ-જે ચિંતન સત્ય અને અસત્ય નથી તથા કોઈ આદેશ કે નિર્દેશનું ચિંતન - "હે દેવદત્ત ! ઘડો લાવ” અથવા 'મને અમુક વસ્તુ લાવી દે,' ઈત્યાદિ ચિત્તન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy