SearchBrowseAboutContactDonate
Page Preview
Page 819
Loading...
Download File
Download File
Page Text
________________ ७५० चरणानुयोग दश चित्त समाधि स्थान सूत्र १६१० मण-समियाणं, वय- समियाणं, काय समियाणं, भन:समितियाणा, वा-समितिवाणा, 14मणगुत्तीणं, वयगुत्तीणं, काय-गुत्तीणं, गुत्तिदियाणं, સમિતિવાળા, મનોગુપ્તિવાળા, વચન ગુપ્તિવાળા, गुत्तभयारीणं, आयट्ठीणं, आयहियाणं, आय-जोईणं, કાય ગુપ્તિવાળા તથા ગુખેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, आयपरक्कमाणं, पक्खिय-पोसहिएसु समाहिपत्ताणं मात्भार्थी, सात्महितेषी, आत्मयोगी, आत्मझियायमाणाणं इमाई दस चित्त-समाहि ट्ठाणाई, પરાક્રમી, પાક્ષિક પૌષધોપવાસમાં સમાધિસ્થ તથા असमुप्पण्णपुव्वाइं समुप्पज्जेज्जा, तं जहा શુભ ધ્યાન કરવાવાળા મુનિઓને આ પૂર્વ અનુત્પન્ન, ચિત્ત-સમાધિના દશ સ્થાન ઉત્પન્ન થાય छ, हेम - (१) धम्मचिंता वा से असमुप्पण्ण-पुव्वा ૧. પૂર્વે ક્યારેય પણ ઉત્પન્ન નથી થઈ એવી समुप्पज्जेज्जा, सव्वं धम्मं जाणित्तए । ધર્મભાવના ઉત્પન્ન થાય, તેથી તે સર્વશ્રેષ્ઠ ધર્મને જાણી લે. (२) सण्णि-जाइ-सरणेण सण्णि–णाणं वा से ૨. પૂર્વે ક્યારેય પણ થયું નથી એવા સંક્ષિ જાતિ असमुप्पण्ण-पुव्वे समुप्पज्जेज्जा, अप्पणो સ્મરણ જ્ઞાન દ્વારા પોતાના પૂર્વ જન્મા સ્મરણ पोराणियं जाई सुमरित्तए। रीवे. (३) सुमिणदंसणे वा से असमुप्पण्ण-पुव्वे ૩. પૂર્વઅદૃષ્ટ યથાર્થ સ્વપ્ન દેખાઈ જાય. समुप्पज्जेज्जा, अहातच्चं सुमिणं पासित्तए। (४) देवदंसणे वा से असमुप्पण्ण-पुव्वे ૪. પૂર્વે અદૃષ્ટ દેવ-દર્શન થઈ જાય, તથા દિવ્ય समुप्पज्जेज्जा, दिव्वं देविड्ढि, दिव्वं देवजुई, દેવ-ઋદ્ધિ, દિવ્ય દેવ-ઘુતિ તથા દિવ્ય दिव्वं देवाणुभावं पासित्तए । દેવાનુભાવ દેખાઈ જાય. (५) ओहिणाणे वा से असमुप्पण्ण-पुव्वे પ. પૂર્વે કદી થયું નથી એવું અવધિજ્ઞાન ઉત્પન્ન समुप्पज्जेज्जा, ओहिणा लोगं जाणित्तए । થઈ જાય તથા તેના દ્વારા લોકને જાણી લે. (६) ओहिदसणे वा से असमुप्पण्ण-पुव्वे ૬. પૂર્વે નથી થયું એવું અવધિ દર્શન ઉત્પન્ન થઈ समुप्पज्जेज्जा, ओहिणा लोयं पासित्तए । જાય અને એના દ્વારા તે લોકને જોઈ લે. (७) मणपज्जवनाणे वा से असमप्पण्ण-पुव्वे પૂર્વે કદી નથી થયું એવું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન समुप्पज्जेज्जा, अंतो मणुस्सखित्तेसु अड्ढा થઈ જાય તથા મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપ इज्जेसु दीवसमुद्देसु सण्णीणं पंचिंदियाणं સમુદ્રોમાં રહેતા સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક पज्जत्तगाणं मणोगए भावे जाणित्तए। જીવોના મનોભાવને જાણી લે, (८) केवलणाणे वा से असमुप्पण्ण-पुव्वे ૮. પૂર્વે કદી નથી થયું એવું કેવળ જ્ઞાન ઉત્પન્ન समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं થઈ જાય તથા સંપૂર્ણ લોકાલોકને જાણી લે. जाणित्तए। (९) केवलदसणे वा से असमुप्पण्ण-पुव्वे ૯. પૂર્વે કદી થયું નથી એવું કેવળ દર્શન ઉત્પન્ન समुप्पज्जेज्जा, केवलकप्पं लोयालोयं पासित्तए । થઈ જાય તથા સંપૂર્ણ લોકાલોકને જોઈ લે. (१०) केवल-मरणे वा से असमुप्पण्ण-पुव्वे ૧૦. પૂર્વે કદી નથી થયું એવું કેવળ મૃત્યુ-પ્રાપ્ત થઈ समुप्पज्जेज्जा, सव्वदुक्खपहाणाए। જાય તો સર્વ દુઃખનો અંત થઈ જાય છે. - दसा. द. ५, सु. ६ (આ દશ સ્થાનોથી સમાધિભાવની પ્રાપ્તિ થાય છે.) १. (क) ठाणं अ. १०, सु. ७५५ (ख) सम. स. १०, सु. १ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy