SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ सत्र ૧૩૪૬-૪૭ निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प्य उपाश्रय चारित्राचार ६५३ अण्णतरे वा से दुक्खे रोगातके समुप्पज्जेज्जा । અથવા અન્ય કોઈ દુ:ખ કે રોગ પેદા થઈ જાય. अस्संजते कलुणपडियाए तं भिक्खुस्स गातं तेल्लेण એવી સ્થિતિમાં ગૃહસ્થ કરુણાથી પ્રેરાઈને સાધુની વા, ઘણM હૈ , વસા વા, નવા વી સેવા કરવા માટે શરીર પર તેલથી, ઘીથી, માખણથી. अभंगेज्ज वा, मक्खेज्ज वा, सिणाणे ण वा, અથવા ચરબીથી માલિશ કે મર્દન કરશે. અથવા कक्केण वा, लोद्रेण वा, वण्णेण वा, चुण्णेण वा, સ્નાન કરાવશે, સુગંધિત દ્રવ્ય સમુદાય કલ્ક, લોધ્ર, पउमेणवा, आघंसेज्ज वा, पधंसेज्ज वा, उव्वलेज्ज વર્ણ, ચૂર્ણ કે પદ્મ વગેરેથી ઘસી ઘસીને માલિશ વા, ૩૦ % વ, સગોઃાવાડું વા, કરશે, મસળશે, પીઠી આદિથી મર્દન કરશે, અથવા उसिणोदगवियडेण वा, उच्छोलेज्ज वा, पधोएज्ज પ્રાસુક ઠંડા કે ગરમ જલથી પ્રક્ષાલન કરશે, મસ્તકથી वा, सिणावेज्ज वा, सिंचेज्ज वा, दारुणा वा પગ સુધી નવરાવશે, જળ સિંચન કરશે અથવા दारुपरिणामं कटु अगणिकायं उज्जालेज वा, અરણી લાકડીને પરસ્પર ઘર્ષણ કરીને અગ્નિ पज्जालेज्ज वा, उज्जालेत्ता वा, पज्जालेत्ता वा, પ્રગટાવશે, પ્રજ્વલિત કરશે, આગ સળગાવીને कायं आयावेज्ज वा, पयावेज्ज वा । શરીરને શેકશે કે તપાવશે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं (આ પ્રમાણે ગૃહસ્થની સાથે તેના ઘરમાં રહેવાથી तह पगारे सागारिए उवस्सए णो ठाणं वा, सेज्जं અનેક પ્રકારના દોષોની સંભાવના રહે છે માટે वा, णिसीहियं वा चेतेज्जा । તીર્થકર ભગવાને ભિક્ષુ માટે પહેલેથી આ પ્રતિજ્ઞા - . . ૨, . ૨, ૩. ૪ મુ. ૪૨૨ થાવતુ ઉપદેશ આપેલ છે, કે આવા ગૃહસ્થનાં સંસક્ત મકાનમાં કાયોત્સર્ગ, શય્યા કે સ્વાધ્યાય ન કરે. १३४६. आयाणमेयं भिक्खुस्स गाहावतिणा सद्धिं ૧૩૪૬. ગૃહસ્થ સાથે નિવાસ કરવો સાધુ માટે કર્મબંધનનું संवसमाणस्स । કારણ છે. इह खलु गाहावइस्स अप्पणो सयट्ठाण विरूवरूवाई કારણ કે ત્યાં ગૃહસ્થ પોતાના માટે પહેલેથી જ भिण्णपुव्वाई भवंति । અનેક પ્રકારનાં લાકડાં કાપીને રાખેલાં હોય છે. अह पच्छा भिक्खुपडियाए विरूवरूवाइं दारुयाई ત્યારબાદ એ સાધુ સાધ્વી માટે પણ અનેક પ્રકારના भिंदेज्ज वा, किणेज्ज वा, पामिच्चेज्ज वा, दारुणा લાકડાં કાપશે, ખરીદશે અથવા ઉધાર લેશે તથા वा दारुपरिणामं कटु अगणिकायं उज्जालेज्ज वा, લાકડા સાથે લાકડાને ઘર્ષણ કરીને અગ્નિ પ્રગટાવશે, पज्जालेज्ज वा, પ્રજવલિત કરશે. तत्थ भिक्ख अभिकं खेज्जा आयावेत्तए वा. એવી પરિસ્થિતિમાં સંભવ છે કે સાધુ-સાધ્વી પણ पयावेत्तए वा, वियट्टित्तए वा । ગૃહસ્થની જેમ ઠંડી નિવારણાર્થે આતાપના લેવા ઈચ્છે તથા એમાં આસક્ત બની ત્યાં રહેવા ઈચ્છે. अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे जं એવા દોષોથી બચવા માટે સાધનો પૂર્વે પદિષ્ટ तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्जं वा આચાર છે યાવતુ ઉપદેશ આપ્યો છે કે ગૃહસ્થ સાથે णिसीहियं वा चेतेज्जा । તેના મકાનમાં નિવાસ, શય્યા કે સ્વાધ્યાયાદિ ન - મા. . ૨ મે, ૨, ૩. ૨, સે. ૪ર૬ કરવો १३४७. आयाणमेयं भिक्खुस्स सागारिए उवस्सए ૧૩૪૭.ગૃહસ્થના સંસર્ગવાળા મકાનમાં રહેવું તે સાધુને માટે संवसमाणस्स । કર્મબંધનનું કારણ છે. इह खलु गाहावती वा-जाव-कम्मकरीओ वा । કારણ કે ગૃહસ્થ યાવતુ કર્મચારિણીઓ વગેરે એક अण्णमण्णं अक्कोसंति वा, वहति वा, रूंभंति वा, બીજા આપસમાં ઝગડતા હોય, કુવચન બોલતા રૂતિ વા ! હોય, એકબીજાને સંધતા હોય, બાંધતા હોય, મારતા હોય For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy