SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ ६५२ चरणानुयोग निर्ग्रन्थ-निर्ग्रन्थी अकल्प उपाश्रय सूत्र १३४०-४५ ૨૩૪૦. નો હું નિriાંથvi - સદે આ નામififસ , ૧૩૪૦, નિર્ગન્ધિઓને જયાં આવાગમન થતું હોય એવા. वियडगिहसि वा, वंसीमूलंसि वा, रुक्खमूलसि वा, ઘરમાં, ચારે તરફથી ખુલ્લા ઘરમાં, છાપરાની નીચે अब्भावगासियंसि वा वत्थए । (અથવા વાંસની જાળી સહિતના ઘરમાં), વૃક્ષની – ઋg. ૩. ૨, સુ. ૨૨ નીચે કે આકાશની નીચે રહેવું કલ્પતું નથી. णिग्गंथ-णिग्गंथीणं अकप्पणिज्जा उवस्सया નિર્મન્થ- નિર્ગન્ધિઓ માટે અકલ્પ ઉપાશ્રય ૨૩૪૨. નો qવું નથાળ વા નિ થી વા, સાત્ત્વિ ૧૩૪૧.નિર્મળ્યો અને નિર્ગન્ધિઓને સાગારિક (ગહસ્થના ૩ વૈOU | * નિવાસવાળા) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. - . ૩. ૨, ૪. ર૬ ૨૩૪૨. નો વધુ નિjથા વા થિીન વા, સત્તને ૧૩૪૨.નિર્મળ્યો અને નિર્ઝર્થીિઓને ચિત્રયુક્ત ઉપાશ્રયમાં उवस्सए वत्थए । રહેવું કલ્પતું નથી. - L, ૩. ૨, મુ. ર8 ૨૩૪રૂ. તે નં ૩વર્ષ નાના-સિડિયા નું ૧૩૪૩. જે ઉપાશ્રયને વિષે સાધુ કે સાધ્વી એમ જાણે કે – साहम्मियं समुद्दिस्स पाणाई-जाव-सत्ताई समारब्भ આ સ્થાન કોઈ એક સાધુના નિમિત્તે ગૃહસ્થ समुद्दिस्स, कोयं, पामिच्चं, अच्छेज्जं, अणिसटुं, પ્રાણીઓ યથાવત્ સત્વોનો આરંભ કરી બનાવેલ છે, अभिहडं आहटु चेतेति । ખરીદેલ છે, ઉધાર લીધેલ છે, બળજબરીથી છિનવી લીધેલ છે, તેના માલિકની આજ્ઞા વિના પ્રાપ્ત કરેલ છે અથવા કોઈ અન્ય સ્થાનેથી લેવામાં આવ્યું છે. तहप्पगारे उवस्सए पुरिसंतरकडे वा, अपुरिसंतरकडे આવા પ્રકારનો ઉપાશ્રય જે પુરુષાંતરકૃત અથવા वा, बहियाणीहडे वा, अणीहडे वा, अत्तट्ठिए वा, અપુરૂષાન્તરકૃત હોય, બહાર પાડવામાં આવ્યો હોય अणत्तहिए वा, परिभुत्ते वा, अपरिभुत्ते वा, યા ન પાડવામાં આવ્યો હોય, સ્વીકાર કરેલ હોય કે आसेविते वा, अणासेविते वा, णो ठाण वा, सेज्ज અસ્વીકાર કરેલ હોય, ભોગવેલ હોય કે ન ભોગવેલ वा, णिसीहियं वा चेतेज्जा । હોય, સેવન કરેલ હોય કે ન સેવન કરેલ હોય તો તે દૂષિત છે, માટે તેમાં રહેવું, સૂવું અને સ્વાધ્યાયાદિ કરવાં કલ્પતાં નથી. एवं बहवे साहम्मिया, एगं साहम्मिणि, बहवे જેમ એક સાધર્મિક સાધુનું કહ્યું તેમજ ઘણા સાધર્મિક साहम्मिणीओ। સાધુઓ, એક સાધર્મિણી સાધ્વી, ઘણી સાધર્મિણી મા. . ૨, એ. ૨, ૩. ૨, ૪. ૪૨ સાધ્વીઓનું પણ સમજવું જોઈએ. ૨૩૪૪, રે fપવરવું વા, f ]ત્યા રે i || ૩વરૂ ૧૩૪૪, સાધુ કે સાધ્વી ઉપાશ્રય વિષે એમ જાણે કે – આ जाणेज्जा-सइत्थियं, सखुड्डं, सपसुभत्तपाणं । ઉપાશ્રય સ્ત્રીઓથી, બાળકોથી, પશુઓથી તથા तहप्पगारे सागारिए उवस्सए णो ठाणं वा, सेज्जं ખાવા પીવાના પદાર્થોથી યુકત છે તો એવા ઘ, fસીહિ વ તેT | ગૃહસ્થના સંસર્ગવાળા ઉપાશ્રયમાં સ્થાન શયન- . સુ. ૨, એ. ૨, ૩, ૬, . ૪ર૦ સ્વાધ્યાયાદિ કરવા કલ્પતાં નથી. १३४५. आयाणमेयं भिक्खुस्स गाहावतिकुलेण सद्धि ૧૩૪૫.સાધુને ગૃહપતિકુલની સાથે (એક જ મકાનમાં) संवसमाणस्स, નિવાસ કર્મબંધનનું ઉપાદાન કારણ છે. अलसगे वा, विसूइया वा, छड्डी वा णं ગૃહસ્થ પરિવારની સાથે નિવાસ કરનાર સાધુના ૩થ્વીની, કદાચ હાથ પગ શૂન્ય થઈ જાય અથવા સોજી જાય, વિશૂચિકા, વમન અથવા બીજી કોઈ વ્યાધિ થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy