SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३३२-३९ गृह निर्माण निषेध चारित्राचार ६५१ શઐષણા નિષેધ કલ્પ-૨ गिहारंभकरण णिसेहो ગૃહનિર્માણ નિષેધ १३३२. न सयं गिहाई कुव्वेज्जा, णेव अन्नेहिं कारए । ૧૩૩૨. નિગ્રંન્થ ન પોતે ઘર બનાવે કે ન બીજા પાસે गिहकम्म समारम्भे, भूयाणं दीसई वहो ।। બનાવડાવે, કારણ કે ઘર નિર્માણના સમારંભમાં तसाणं थावराणं च, सुहुमाणं बायराण य । અનેક ત્રસ તથા સ્થાવર, સૂક્ષ્મ તથા બાદર જીવોની तम्हा गिहसमारम्भ, संजओ परिवज्जए ।। હિંસા થતી દેખાય છે. માટે શ્રમણ નિર્ઝન્થ- ગૃહ – - ૩૪, ૫, ૨૬, ૫, ૮-૧ સમારંભનો પરિત્યાગ કરે, ૨૩૩૩. ગત બાપુના જ્ઞા, ગાયત્તે નિgિ | ૧૩૩૩. ગ્રામમાં કે નગરમાં શ્રદ્ધાળુઓનાં કેટલાક આશ્રય ठाणाई संति सड्ढीणं, गामेसु नगरेसु वा ।। સ્થાનો હોય છે. તેમના નિર્માણમાં થતી હિંસાની - સૂવે. . ૨, ૫. ૨૨, ૪૨૬ આત્મગુપ્ત જીતેન્દ્રિય મુનિ અનુમોદના ન કરે. णिग्गंथाणं अकप्पणिज्जा उवस्सया નિગ્રંથોના અકલ્પનીય ઉપાશ્રય: ૨૩૩૪. નો vપૂરું ના થા, સ્થિ-સારિજી ૩H[ ૧૩૩૪.નિર્ઝન્થોને સ્ત્રી-સાગારિક (સ્ત્રીઓના નિવાસવાળા) વસ્થ | ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. - ઝg. ૩. ૨. સુ. ૨૮ રૂ. નો નિગાથા, પડવ૮૧–ર્વજ્ઞાપ વત્થT | ૧૩૩પ.નિર્ચન્થોને પ્રતિબદ્ધ- (ગૃહસ્થના ઘરને અડેલી - , ૩. ૨, સુ. ૨૨ ભતવાળી) શય્યામાં રહેવું કલ્પતું નથી. ૨૨૩૬, નો પૂરું ના થા, નાહવ-રક્લ મન્ન- ૧૩૩૬. ગૃહ-ઘરની વચ્ચેથી થઈને જે ઉપાશ્રયમાં જવા मज्झेणं गंतु वत्थए । આવવાનો માર્ગ હોય તેવા ઉપાશ્રયમાં નિર્ચન્હોને - ઋL, ૩. ૨, . ૨૪ રહેવું કલ્પતું નથી. णिग्गंथीणं अकप्पणिज्ज उवस्सया નિર્ગન્ધિયોના અકલ્પનીય ઉપાશ્રય : ૨૩૩૭. ની પૂરૃ ન થન, પુરિ-સારા ૩૫ ૧૩૩૭,નિર્ગન્ધિઓને પુરુષ-સાગારિક (પુરુષ નિવાસવાળા) વસ્થg | ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. - રુ. ૩. ૨, સુ. ૨૦ ૨૩૩૮. ની પૂરૂ નિrjથી, સર્વશિefસ વાં, રસ્થાકુલ ૧૩૩૮.નિગ્રંબ્ધિઓને આપણ ગૃહ-દુકાન, રચ્યા, ખ वा, सिंघाडगंसि वा, तियंसि वा, चउक्कंसि वा, મહોલ્લા, શૃંગાટક-ત્રિભેટા, ત્રિક-ત્રણ રસ્તા, चच्चरंसि वा, अन्तरावर्णसि वा वत्थए । ચોક-ચોતરા-ચાર રસ્તામાં જ્યાં ઘણા માગી નળ - પૂ. ૩. ૨, મુ. ૨૨ એવા ઘરમાં તથા દુકાનમાં રહેવું કલ્પતું નથી. ૨૩૩૧. નો પૂરૃ નાથીનું સાપરિય ળિસા વત્થણ | ૧૩૩૯. નિર્ગન્ધિઓને સાગારિકની અનિશ્રાથી (ઉપાશ્રયના - પૂ. ૩. ૨, સે. ૨૩ સ્વામી પાસેથી સુરક્ષાનું આશ્વાસન પ્રાપ્ત થયા વિના) ઉપાશ્રયમાં રહેવું કલ્પતું નથી. પ્રતિબદ્ધ શા - દ્રવ્યતઃ પીવત પ્રતિ રૂપાશ્રય: | द्रव्यतः पुनरयम् - 'पृष्ठवंशः' - बलहरण, स यत्रोपाश्रये गृहस्थगृहेण सह संबंद्धः स द्रव्य प्रतिबद्ध उच्यते । प्रस्रवणे स्थाने रूपे शब्दे चेति चत्वारो भेदा भाव प्रतिबद्धे भवंति । - कल्पभाष्य उ. १, सू. ३० ભાવાર્થ : દ્રવ્ય પ્રતિબદ્ધ ૧ - ઉપાશ્રય અને ગૃહસ્થના ઘરની છત એક જ આધાર પર બનેલી હોય. ૨- ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રય - ચાર પ્રકારના હોય છે. યથા (૧) સ્ત્રીઓની તથા સાધુની પ્રશ્રવણ ભૂમિ એક હોય, (૨) હવા, પ્રકાશ આદિ માટે ઉભા રહેવાનું કે બેસવાનું સ્થાન સાધુ કે સ્ત્રી માટે એક હોય (૩) જે ઉપાશ્રયમાં બેઠા બેઠા જ સ્ત્રીઓના રૂપ દેખાતા હોય, (૪) જે ઉપાશ્રયમાં સ્ત્રીઓના અનેક પ્રકારના શબ્દો સંભળાતા હોય. Jain Education Internળઆવા પ્રકારના દ્રવ્ય અને ભાવ પ્રતિબદ્ધ ઉપાશ્રયમાં સાધુને રહેવું કહ્યું નહિં. ૧, www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy