SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० चरणानुयोग अल्प सावधक्रिया कल्पनीय शय्या सूत्र १३३१ तं जहा-गाहावती वा-जाव-कम्मकरीओ वा, तेसि જેમ કે - ગૃહસ્વામી યાવતુ નોકર નોકરાણીઓ च णं आयारगोयरे णो सणिसंते भवंति. तं આદિ, તેઓએ નિર્ઝન્ય સાધુઓના આચારसद्दहमाणेहि, तं पत्तियमाणेहि, तं रोयमाणेहि, बहवे વ્યવહારના વિષયમાં સમ્યગુ સાંભળેલું હોતું નથી, समण-माहण-अतिहि किवण-वणीमए समुद्दिस्स પરંતુ શ્રદ્ધા પ્રતીતિ અને પ્રીતિ રાખતા તે ગૃહસ્થોએ तत्थ तत्थ अगारीहिं अगाराई चेतिताई भवंति, तं (પોત-પોતાના ગ્રામ કે નગરમાં) ઘણા પ્રકારના जहा-आएसणाणि वा-जाव-भवणगिहाणि वा । શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ, ભિક્ષુકો, દરિદ્રો વગેરેના ઉદ્દેશ્યથી જગ્યાએ જગ્યાએ મકાન બનાવી રાખ્યાં હોય છે, જેમકે લુહારશાળા યાવતું ભૂમિગૃહ આદિ. जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा-जाव- જે શ્રમણ ભગવંત આ પ્રમાણેનાં લુહારશાળા યાવતું भवणगिहाणि वा तेहिं ओवतमाणेहिं ओवतंति ભૂમિગૃહ આદિ રહેવાનાં સ્થાનોમાં, જ્યાં શાક્યાદિ अयमाउसो ! अभिक्कतं-किरिया या वि भवति । શ્રમણ, બ્રાહ્મણ આદિ પહેલાં રહી ગયેલ છે, તેઓ -. સુ ૨ , ૨, ૩. ૨ સુ. જરૂર પછી આવીને રહે તો તે શવ્યા હે આયુષ્યનું ! “અભિક્રાન્ત ક્રિયા વાળી નિર્દોષ રૂપ થઈ જાય છે. अप्पसावज्जकिरिया कप्पणिज्जा वसही અલ્પ સાવદ્ય ક્રિયા કલ્પનીય શય્યા : ૨૩૨૪. ડ્રદ ર પ ગાવ-૩vi વી સાતિયા ૧૩૩૧. આ જગતમાં પૂર્વ યાવતુ ઉત્તર દિશામાં કેટલાક सड्ढा भवंति-जाव-तं रोयमाणेहि अप्पणो सयट्ठाए શ્રદ્ધાળુ વ્યક્તિ હોય છે યાવતુ અભિરુચિથી પ્રેરિત तत्थ तत्थ अगारीहिं अगाराई चेतियाई भवंति, થઈને તેઓએ પોતાના અંગત પ્રયોજન માટે યત્ર-તત્ર મકાન બનાવ્યા હોય છે. तं जहा-आएसणाणि वा-जाव-भवणगिहाणि वा, જેમ કે – લુહારશાળા યાવતુ ભૂમિગૃહ આદિ महता पुढविकायसमारंभेणं, તેમનું નિર્માણ પૃથ્વીકાયનાં મહાન સમારંભથી. महता आउकायसमारंभेणं, અપકાયનાં મહાનુ સમારંભથી, महता तेउकायसमारंभेणं, તેઉકાયનાં મહાનુ સમારંભથી, महता वाउकायसमारंभेणं, વાઉકાયનાં મહાનું સમારંભથી, महता वणस्सइकायसमारंभेणं, વનસ્પતિકાયનાં મહાનું સમારંભથી, महता तसकायसमारं भेणं महता संरभेणं, महता ત્રસકાયનાં મહાનું સમારંભથી, આ પ્રકારનાં મહાનું समारंभेणं, महता आरंभेणं, સંરંભ, સમારંભ, આરંભથી તથા નાના પ્રકારનાં महता विरूवरूवेहिं पावकम्मकिच्चेहिं, પાપકર્મજનક કૃત્યોથી થયું હોય છે. तं जहा-छावणतो, लेवणतो, संथार-दुवार જેમકે-કોઈ સ્થાનમાં છત બિછાવેલ હોય, લીંપેલ पिहणतो, सीतोदए वा परिट्ठविय पुव्वे भवति, હોય, સંસ્મારક બિછાવવા માટે વિષમ ભૂમિને સમ अगणिकाए वा उज्जालियपुव्वे भवति, કરેલ હોય, દુવારને નાના-મોટા કરેલ હોય, પહેલાં સચિત્ત પાણી પડેલું હોય, અગ્નિ સળગાવેલો હોય. जे भयंतारो तहप्पगाराई आएसणाणि वा-जाव- જે પૂજ્ય સાધુ આ પ્રકારના (ગૃહસ્થ દ્વારા પોતાના भवणगि हाणि वा उवागच्छंति, उवागच्छित्ता માટે નિર્મિત) લુહારશાળા યાવતુ ભૂમિગૃહ આદિ इतराइतरेहिं पाडुडेहिं वटुंति एगपक्खं ते कम સ્થાનમાં આવીને રહે છે, અન્યા... સાવધ કર્મ सेवंति, अयमाउसो ! अप्पसावज्जकिरिया यावि નિપન્ન સ્થાનનો ઉપયોગ કરે છે, તે એ કપક્ષ પ્રવતિ | (ભાવથી સાદુરૂપ) કર્મનું સેવન કરે છે. તે આયુષ્મનું ! તે શ્રમણો માટે તે શય્યા અલ્પ સાવદ્ય - . . ૨ . ૨, ૩. ૨, સે. ૪૪૬ ક્રિયા (નિર્દોષ રૂપ હોય છે. www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy