SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ ६६४ चरणानुयोग एषणीय-अनेषणीय उपाश्रय सूत्र १३७९-८१ ૨૩૭૨, સે બિલ્લુ વા, ઉમળી વા ૨ = પુળ ૩વર્સ ૧૩૭૯ સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને વિષે એમ જાણે કે આ जाणेज्जा-बहवे समण-जाव-वणीमए समद्दिस्स સ્થાન શ્રમણ યાવત, ભિખારીના નિમિત્તે ગૃહસ્થ पाणाई -जाव-सत्ताई समारम्भ-जाव-अभिहडं પ્રાણી પાવતુ સત્વોનો સમારંભ કરીને બનાવેલ છે आहटु चेतेति । યાવતુ અન્ય સ્થાનેથી લાવીને આપે તો, तहप्पगारे उवस्सए अपरिसंतरकडे-जाव- આવા પ્રકારનો ઉપાશ્રય જે અપુરુષાન્તર કૃત યાવતું अणासेविते णो ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा અનાસવિત હોય તો તેમાં રહેવું, શય્યા કે તેન્ના / સ્વાધ્યાયાદિ કરવા કહ્યું નહીં. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे-जावआसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव વ, સેનું વ, fસીરિયં વ ચેતેના | –આ. સુ. ૨ મ. ૨, ૩. 8 . ૪૨૪ જો એમ જાણે કે - આ ઉપાશ્રય પુરુષાંતરકૃત કાવતું આસેવિત (સેવન કરવા યોગ્ય) છે તો તેનું પ્રતિલેખન પ્રમાર્જન કરી યતનાપૂર્વક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. ૨૩૮૦. સે ઉપવું વા, ઉપલુvો વા તે નં પુખ ૩ ૧૩૮૦. સાધુ કે સાધ્વી એમ જાણે કે - આ ઉપાશ્રય કોઈ जाणेज्जा--अस्संजए भिक्खुपडियाए कडिए वा, ગૃહસ્થ ભિક્ષુ નિમિત્તે બનાવેલ છે, પાટિયાની उक्कबिए वा, छत्ते वा, लेत्ते वा, घट्टे वा, मठे દીવાલથી અથવા વાંસની ખપાટોથી બનાવેલ છે, वा, संमठे वा संपधूविए वा । દર્ભ આદિથી આચ્છાદિત છે, છાણથી લીંપેલ છે, ચૂનો આદિ લગાવીને ઠીક કરેલ છે, ભીંત આદિ ઘસીને સ્વચ્છ કરેલ છે, પાલિશ કરેલ છે, ધૂપથી સુગંધિત કરેલ છે તો, तहप्पगारे उवस्सए अपुरिसंतरकडे-जाव-अणासेविए એવા પ્રકારનો ઉપાશ્રય જો અપુરુષાંતરકૃત થાવત્ णो ठाणं वा, सेज्जं वा णिसीहियं वा चेतेज्जा । અનાસેવિત હોય તો તેમાં રહેવું શય્યા કે સ્વાધ્યાયાદિ કરવા કહ્યું નહીં. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे -जाव જો એમ જાણે કે આ ઉપાશ્રય હજુ પુરુપાંતરકૃત आसेविते, पडिलेहित्ता पमज्जित्ता ततो संजयामेव થાવતું આસેવિત છે. તો તેનું પ્રતિલેખન - પ્રમાર્જન ठाणं वा सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । કરી યતનાપૂર્વક રહે, શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ -. સુ. ૨. મ. ૨, ૩, ૬, સુ. ૪૬ ૨૩૮૨. ઉમg વ, ઉપવરવુળો વી બં પણ ૩વસ્તર્ય ૧૩૮૧.સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ ગૃહસ્થ जाणेज्जा-अस्संजते भिक्खुपडियाए खुड्डियाओ સાધુના નિમિત્તે આ ઉપાશ્રયના નાના દરવાજાને दुवारियाओ महल्लियाओ कुज्जा-जाव-संथारगं મોટા કર્યા છે યાવતુ અહી સસ્તારક બીછાવવામાં संथरेज्जा बहिया वा णिण्णक्खु । આવ્યું છે અથવા કોઈ સામાન બહાર કાઢવામાં આવ્યો છે. तहप्पगारे उवस्सए अपु रिसं तरकडे-जाव એવા પ્રકારનો ઉપાશ્રય જો અપુરુષાંતરકૃત યાવતું. अणासेविए णो ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा અનાસવિત હોય તો તેમાં રહેવું શય્યા કે સ્વાધ્યાયાદિ ચેતેક્ની | કરવા કલ્પે નહીં. अह पुण एवं जाणेज्जा-पुरिसंतरकडे -जाव જો એમ જાણે કે - આ ઉપાશ્રય પુરુષાતકૃત યાવતુ आसेविते, पडिलेहित्ता पमज्जित्ता, ततो संजयामेव આસેવિત છે. તો તેનું પ્રતિલેખન-પ્રમાર્જન કરી ठाणं वा, सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । યતનાપૂર્વક રહે શય્યા પાથરે અને સ્વાધ્યાયાદિ કરે. -મા. . ૨ . ૨, ૩, ૪, મુ. ૪૬ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy