SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३७७-७८ अंतरिक्ष उपाश्रय विधि-निषेध चारित्राचार ६६३ शय्येषा विधि-निषेध: 3 अतंलिक्ख उवस्सयस्स विहि-णिसेहो અન્તરિક ઉપાશ્રય માટે વિધિ-નિષેધ : १३७७. से भिक्खु वा, भिक्खणी वा से ज्जं पण उवस्सयं १3७७.साधु अथवा साध्वी पाश्रय विधेम 403 - जाणेज्जा, तं जहा- खंधंसि वा-जाव-हम्मियतलंसि वा, એ સ્થંભ પર પાવતુ ભોંયરામાં કે કોઈ ઊંચા સ્થાન પર अण्णतरंसि वा तहप्पगारंसि अंतलिक्खजायं सि બનાવેલ છે, અથવા અન્ય પણ આ પ્રકારનાં णण्णत्थ आगाढागाढेहिं कारणेहिं णो ठाणं वा, અન્તરિક્ષજાત સ્થાન પર છે. તો વિશેષ કારણ વિના. सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । તેમાં નિવાસ, શયા અને સ્વાધ્યાય ન કરે. से य आहच्च चेतिते सिया, કદાચિત્ કારણવશાત્ એવા સ્થામાં વસવું પડે તો णो तत्थ सीतोदगवियडेण वा, उसिणोदगवियडेण ત્યાં ઠંડા પાણી અથવા ગરમ પાણીથી હાથ, પગ, वा, हत्थाणि वा, पादाणि वा, अच्छीणि वा, दंताणि આંખ, દાંત, મુખ, એકવાર અથવા વારંવાર સાફ ન वा, मुहं वा, उच्छोलेज्ज वा, पधोएज्ज वा, ७३. णो तत्थ उसढं पकरेज्जा, तं जहा- उच्चारं वा, ત્યાં કોઈ પણ પ્રકારનું વ્યુત્સર્જન ન કરે તથા पासवणं वा, खेलं वा, सिंघाणं वा, वंतं वा, पित्तं भ-भूत्र, 3, Sle, 3टी, पात, ५स, घिर, वा, पूर्ति वा, सोणिय वा, अण्णतरं वा सरीरावयव । વગેરે શરીરના અવયવોમાંથી નીકળતી કોઈ પણ પ્રકારની અશુચિનો ત્યાગ ત્યાં ન કરે. केवली बूया- आयाणमेयं । કારણ કે, તીર્થંકર ભગવાને કહ્યું છે કે – આ બધું કરવું તે કર્મ બંધનનું કારણ છે. से तत्थ ऊसळं पकरेमाणे पयलेज्ज वा, पवडेज्ज સંભવ છે કે ઉપરથી કંઈ ફેંકવા જતાં સાધુ પડી જાય, वा, से तत्थ पयलमाणे वा, पवडमाणे वा, हत्थं લપસી જાય, અને લપસવાથી કે પડવાથી હાથ પાવતું वा-जाव-सीसं वा, अण्णतरं वा कायं सि મસ્તક કે શરીરનું કોઈ પણ અંગ-ઉપાંગ તૂટી જાય. इंदियजातं लूसेज्ज वा, पाणाणि वा-जाव-सत्ताणि એથી પણ વિશેષ ત્યાં રહેલા પ્રાણી પાવતુ સત્વ વગેરેનો वा, अभिहणेज्ज वा-जाव-ववरोवेज्ज वा । ઘાત થાય પાવતુ પ્રાણ-રહિત થઈ જાય. अह भिक्खुणं पुव्वोवदिड्डा एस पइण्णा-जाव તેથી સાધુનો આ પૂર્વોપદિષ્ટ આચાર છે યાવતુ एस उवएसे, जं तहप्पगारे उवस्सए अंतलिक्खजाते ઉપદેશ આપેલ છે કે આવા ઊંચા ઉપાશ્રયમાં રહેવું, णो ठाणं वा सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । શપ્યા અથવા સ્વાધ્યાયાદિ કરવા નહીં. -आ. सु. २, अ. र, उ. १, सु. ४१९ एसणिज्जा अणेसणिज्जा य उवस्सया - એષણીય અને અનેષજ્ઞીય ઉપાશ્રય : १३७८. से भिक्खु वा, भिक्खुणी वा अभिकखेज्जा उवस्सयं १३७८.साधु साध्वी 64श्रय विधेगवेष। २वा एसित्तए से अणुपविसित्तागामं वा-जाव- रायहाणिं ઈચ્છે તો ગ્રામ યાવતું રાજધાનીમાં પ્રવેશ કરી वा से ज्ज पुण उवस्सयं जाणेज्जा-सअंडं-जाव- સાધના યોગ્ય ઉપાશ્રય માટે અન્વેષણ કરવા જતાં मक्कडासंताणयं । तहप्पगारे उवस्सए णो ठाणं वा જો એમ જાણે કે આ ઉપાશ્રય ઠંડા થાવત્ કરોળિયાના सेज्ज वा, णिसीहियं वा चेतेज्जा । જાળાં વગેરેથી યુક્ત છે તો એવા ઉપાશ્રયમાં નિવાસ, શયા અથવા સ્વાધ્યાયાદિ ન કરે. से भिक्ख वा, भिक्खुणी वा से ज्जं पुण उवस्सयं સાધુ કે સાધ્વી જે ઉપાશ્રયને ઈડા યાવતુ કરોળિયાની जाणेज्जा-अप्पंडं-जाव-मक्कडासंताणयं । જાળથી રહિત જાણે તો, तहप्पगारे उवस्सए पडिलेहित्ता पमज्जित्ता ततो એવા ઉપાશ્રયનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરી તેમાં संजयामेव ठाणं वा, सेज्जं वा, णिसीहियं वा યતનાપૂર્વક નિવાસ, શયા તેમજ સ્વાધ્યાય કરે. चेतेज्जा । -आ. सु. २, अ. २, उ. १, सु. ४१२ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy