SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ अहिंसा के साठ नाम યાત્રિાવાર [ ૨૨૩ सूत्र ४१८-४१९ ૩૪. દિવાલો, ३५. अणासवो, રૂ. વઢળકાળ, ૩૭. સિડ્યું, ૨૮. બિરું, ૩૨. સીરું, ૪૦. પંનો રિ , ૪૨. સીfઘરે, ર. સંવ , ૪૩. કુત્તી, ૪૪. વવના, ક. ૩ , ૪૬. સનો, ૪૭. માતi, ૪૮. નથi, ૪૨, અvમા, ૧૦. ઘરાકો, ૧૨. વિલા, ૨૨. અમને, ५३. सव्वस्स वि अमाधाओ, ૧૪. ચોકa, ૧. પત્તા , ૬. સૂર્ણ, ૭. પૂના, ૧૮. વિમર, ૩૪. સિદ્ધાવાસ-સિક્રિગતિ નામના સ્થાનમાં નિવાસ કરાવનારી. ૩૫, અનાશ્રવ - આવતા કર્મોના નિરાધ કરનારી, ૩૬. કેવલી - સ્થાન – કેવલીઓના માટે સ્થાનરૂ૫. ૩૭. શિવ- સુખ સ્વરૂપ, ઉપદ્રવ-રહિત. ૩૮. સમિતિ - સમ્યફ પ્રવૃત્તિ. ૩૯, શીલ- સદાચાર સ્વરૂપ. ૪૦. સંયમ - મન અને ઇન્દ્રિયના વિરોધ તથા જીવરક્ષારૂ૫. ૪૧. શીલ પરિગૃહ- સદાચાર અથવા બ્રહ્મચર્યનું ધર. ૪૨. સવ૨ - આશ્રવને નિરાધ કરનારી. ૪૩. ગુપ્તિ - મન, વચન, કાયાની અસત્ પ્રવૃત્તિને રોકવી. ૪૪, વ્યવસાય -વિશિષ-ઉત્કૃષ્ટ નિયયરૂ૫. ૪૫. ઉછૂય - પ્રશસ્ત ભાવેની ઉન્નતિ કરનારી. ૪૬. યજ્ઞ - ભાવ, દેવપૂજા અથવા ચન જીવરક્ષામાં સાવધાનતા સ્વરૂપ. ૭. આયતન - સર્વ ગુણેનું સ્થાન. ૪૮. યતના-નિરવ અનુષ્ઠાન રૂ૫. ૪૯. અપ્રમાદ - પાપ પ્રમાદેને ત્યાગ. ૫૦. આશ્વાસન-પ્રાણુઓ માટે આશ્વાસન, ૫૧. વિશ્વાસ - સવ* જીવોના વિશ્વાસનું કારણ, પર. અભય - પ્રાણુઓને નિર્ભયતા પ્રદાન કરનારી, સ્થય આરાધકને પણ નિર્ભય બનાવનારી. ૫૩, સર્વસ્વ અમાધાત -પ્રાણી માત્રની હિંસાને નિષેધ અથવા અમારી છેષણ સ્વરૂપ ૫૪. ચાક્ષ - પવિત્ર વસ્તુઓ કરતાં વધારે પવિત્ર. પપ પવિત્રા - આત્માની નિર્મળતા માટે કારણભૂત હિવાથી. ૫૬. શુચિ - ભાવ શુચિતાના કારણરૂપ, ૫૭. પૂજા – પૂજારૂપ. ૫૮વિમલા - નિર્મળ તેમ જ નિમલતાનું કારણ. પહ. પ્રભાસ- આત્માને પ્રકાશમય કરનારી. ૬૦. નિર્મલતા- અત્યંત નિર્મળ અથવા આત્માને અતીવ નિર્મળ બનાવનારી. અહિંસા ભગવતીનાં આ સ્વગુણ નિષ્પક પર્યાયવાચી નામ છે. ભગવતી અહિંસાની આઠ ઉપમાઓ૪૧૯. આ અહિંસા ભગવતી જે છે તે ૧. ભયભીત પ્રાણીઓને માટે શરણભૂત છે. ૨. પક્ષીઓને ગમન કરવામાં આકાશ-આધારભૂત છે. ૧૧. જમણા ય, ૬૦. નર્મસ્ટાર રિ, एषमादीणि निययगुणनिम्मियाई पज्जधनामाणि होति, अहिंसाए भगवतीय । —ત્ ૦ /- , મe , ૩૦ ૨ जहिंसा भगवईए अट्ठोवमा४१९. एसा सा भगवइ अहिंसा, १. जा सा भीयाण विव सरण, ૨. ઘી લવર જf, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy