SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ રૂદ ] ચાળાનુથા धर्म - माहात्म्य सूत्र ६१ दिहिं णिवेयं गच्छेज्जा। (ઇદ-અનિ.) રૂપિથી (ઇન્દ્રિયको लोगस्सेसण चरे। વિષમાં) વિરક્તિ પ્રાપ્ત કરે. તે લોકેષણામાં ન जस्स पत्थि इमा णाती, अण्णा तस्स को ભટકે. જે મુમુક્ષુમાં આવી (લોકેષણા) બુદ્ધિ નથી, તેનાથી અન્ય પ્રવૃત્તિ કેમ થશે? અથવા જેમાં સમ્યક્ત્વ શાન નથી અથવા અહિંસા બુ નથી दिसुयं मया विण्णाय, जमेय परिक તેમાં બીજી અર્થાત વિવેક-બુદ્ધિ કયાંથી હોય? દિક્તિા આ જે ધર્મ કહેવામાં આવી રહ્યો છે તે દર समेमाणा पलेमाणा पुणो पुणो जाति (જોયેલો), કૃત (સાંભળેલ), મત (માનેલો) અને पकप्पेंति। વિશેષરૂપથી સાત (જાણેલો) છે. अहो य रातो य जतमाणो धीरे सया आगत હિંસામાં રુથિ રાખવા અને તેમાં જ લીન पण्णाणे, पमते बहिया पास, अप्पमते सया રહેનારા મન વારંવાર જન્મ લેતા રહે છે.(સભ્ય -દર્શનમાં) અહનિશ યત્ન કરનારા, સતત પ્રજ્ઞાવાન, परक्कमेज्जासि । ધીર સાધક એમને જુએ કે જે પ્રમત્ત છે, (ધમ થી) –આવતુ૦૨,૪૦૪, ૩૦, ૬ ૨ ૨ ૨() ૨ વિમુખ છે. માટે તું અપ્રમત્ત બની [સમ્યકૃત્વમાં પરાક્રમ કર.] એવું હુ કહુ છું. ૬૨. સોહી નુભૂવર, ધમો ગુપ્ત વિદા ૧૧. જે કાજુભૂત (સરળ) હોય છે, તે શુદ્ધિ પ્રાપ્ત કરે निब्वाणं परमं जाई, घय-सित्त ब्ध पावण ॥ છે. અને જે શુદ્ધ હોય છે તેનામાં ધમ ટકે છે, જેમાં ધર્મ રિથર છે તે) ઘીથી સિચેલા આનની જેમ પરમ નિર્વાણું (વિશુદ્ધ આત્મદીતિને પ્રાપ્ત થાય છે. विगिंच कम्मुणो हेउ, जस संचिणु खन्ति । કમના હેતુઓને દૂર કરી, ક્ષમાથી ય ન સંચય पाढवं सरीरं हिच्चा, उड्ढ' पक्कमई दिसं॥ કર. આમ ફરના પાર્થિવ શરીર છેડી ઉર્વ દિશા (સ્વમ કે મેદા)ને પ્રાપ્ત કરે છે. विसालिसेहिं सीलेहिं, जक्खा उत्तर-उत्तरा। [1] વિવિધ પ્રકારનાં શીલની આરાધના કરી દેવકો અથવા તિર્થી પણ ઉપરના દેવલોકના महासुक्का व दिप्यन्ता, मन्नन्ता अपुणच्चव ॥ આયુષ્યને ઉપભેગ કરે છે. તે ઉત્તરોત્તર મહાશુકલ (ચંદ્ર-સૂર્ય) ની જેમ દીપ્તિમાન બને છે. “સવમાં થી પુનઃ એચવન નથી થતું ” એવું માને છે. अप्पिया देवकामाण. कामरूव-विउविणो । - તે દેવે ભાગે માટે સ્વયમેવ રામવિત उड्ढं कप्पेसु चिट्ठन्ति, पुवा वाससया बहू ।। છે, ઈચ્છાનુસાર રૂપ ધારણ કરવાનું સામયિ ધરાવે છે, સેકડો પૂર્વ વર્ષો સુધી અસંખ્ય કાળ સુધી ઉષ્ય દેવલોક્યાં રહે છે. तत्थ ठिच्चा जहाठाण, जक्खा आउक्खए चुया। તે દેવે તે કપમાં પિતાના શીલની આરાउवेन्ति माणुस जोणिं, से दसगेऽभिजायइ ॥ ધનાનુસાર સ્થાનેમાં રહેતાં રહેતાં આયુષ્ય ક્ષય થવાથી ચવિત થઈને મનુષ્ય-નિને પ્રાપ્ત કરે છે. તે ત્યાં દશ અવાળી ભેગસામગ્રીથી યુક્ત (શરીરધારી) થાય છે. खेत वत्थु हिरण च, पसवो दास-पोरुस । ક્ષેત્ર-ખેતરની ભૂમિ, વાસ્તુ-ઘરબાર, સુવર્ણ चत्तारि काम-खन्धाणि, तत्थ से उवबज्जई॥ અને પશુઓ અને દાસ – આ ચાર કામધે જ્યાં હોય છે તે કુળમાં તેઓ ઉત્પન્ન થાય છે. मित्तवं नाय होइ, उच्चागोए य वण्णवं । તેઓ મિત્રવાન, તિવાન, ઉર શેત્રવાળા, अप्पायके महापन्ने, अभिजाए जसोबले ॥ સ્વરૂપવાન, નીરોગી, મહાપ્રજ્ઞ, અમિત, યશસ્વી અને બળવાન બને છે. भोच्चा माणुस्सए भोप, अप्पडिरूवे अहाउयं । આજીવન અનુપમ માનવીય ભેગેને ભેગવી पुव्वं विसुद्ध-सद्धम्मे, केवल बोहि बुझिया ।। પૂર્વ જન્મમાં વિશુદ્ધ સર્કમી (નિયાણરહિત તપ કરનાર) હોવાના કારણે તે વિશુદ્ધ બાધિને અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy