SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ६२-६८ धर्म - आराघक ઇ-શ્રાપના [ ૩૭ चउरंग दुल्लहं मत्ता, संजम पडिज्जिया। તેઓ ઉક્ત ચા૨ અને દુર્લભ માનીને સંतवसा धुय कम्मसे, सिद्धे हवइ सासम ॥ ચમને સ્વીકાર કરે છે. ત્યારબાદ તપસ્યાથી કામના – . કં. રૂ . ૨૨-૨૦ સવ અને બેઈ શાશ્વત રિદિને પામે છે. દ૨. ધ યુ દ સાવ ૬ર. આ નિયથ-કથિત ધર્મ ધ્રુવ છે, નિત્ય છે, શાશ્વત सिद्धासिज्झतिचाणेण, सिज्झिस्संति सहावरे।। છે. તેનાથી અનેક આભાએ અતીતમાં સિદ્ધ થયા - ૪.૫, ૨૬, જા. ૨૧ છે, વર્તમાનમાં સિદ્ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં સિદ્ધ થશે. ૬૩. ધ માસ્ટવિવાદ, લા રંગનો તો ૧૩. અહિંસા, સંચમ અને પરૂપ ધમ ઉત્કૃષ્ટ મંગલ देवा वि तं नमसति, जस्स धम्मे सया मणो॥ છે. એવા ધર્મમાં જેનું મન રમી રહ્યું છે, તેને --જ. એ. , . ? દેવતાએ પણ નમસ્કાર કરે છે. धम्मस्स आराहया ધર્મના આરાધકે :૬૪. મને ધમમરાવ જાતિનુnmfz ૬૪. કેટલાક સાધક ધર્મ સ્વીકાર કરીને પ્રારંભથી चरे अपलीयमाणे दढे सञ्चंगेहि परिण्णाय । જ માયાજાળમાં ફસાતા નથી પણ દતાપૂર્વક - T. ૨, ૩.૬, ૩, ૨, સે. ૨૮૪(૧) સર્વ પ્રતિસાનું પાલન કરે છે. ६५. छन्नं च पसंसं णो करे. ૬૫. માહણ [અહિંસાધમી સાધુ) માયા કે લાભ ન કરે ૩ ૧ -nora-wાદા . તેમજ માન કે કોઇ પણ ન કરે. જેમણે ધુત (કને तेसिं सुविवेगमाहिते, ક્ષય કરનાર સંયમ)નું સારી રીતે સેવન કર્યું છે. पणया जेहिं सुज्झोसिस धुये ॥ એમને જ સુવિવેક પ્રસિદ્ધ છે. તેઓ જ અનુત્તર अणिहे सहिप सुसंवुडे, धम्मट्टी उपहाणवीरिए। ધર્મ પ્રત્યે સમર્પિત છે. તે અનુત્તરધમાં સાધક કેઈ પણ પદાર્થની विहरेज्ज समाहिति दिए, સ્પૃહા કે આસક્તિ ન કરે, જ્ઞાન, દર્શન, ચારિત્રની आहियं खु दुहेण लब्भइ ॥ વૃદ્ધિ કરનાર હિતેષી સાધક ઇન્દ્રિય અને મનને પિત-~ !. ૨, એ. ૨, ૩. ૨, . ૨૧-૨ ૦ સુરક્ષિત રાખે, ધર્માથી તપસ્યામાં પરાક્રમી અને, ઈન્દ્રિયોને સમાહિત-વશવત રાખે, આ પ્રમાણે સંયમમાં વિચરણ કરે કારણ કે આત્મહિત મુકે લીથી પ્રાપ્ત થાય છે. દ૬, દિ કાજે vછા ૬૬. પાનકાળમાં જે પુરુષેએ ધમની આરાધના તે બીજા વધyભુજા, નાઘવાત વિથ | કરી છે, તે પશ્ચાત્તાપ કરતા નથી. બંધનમુક્ત થયેલ –. સુ. ૧, ૨, ૩, ૪. , . તે ધીરપુરુષે અસંયમી જીવનની ઇબ કરતા નથી. ૬૭. p– રમે મને ! જા, મજા, રન્ના , ૬૭. પ્ર. અંતે ! જે ઉચકુળ, ગોકુળ, રાજન્યકુળ, ईक्खागा, नाया, कोरब्धा पण अस्सि धम्मे ઇક્વાકુકુળ, સાતકુળ અને ફોરવ્યકુળના ક્ષત્રિય છે. ओगाहति? अस्सि धम्मे ओगाहिता अस्सि શું એ બધા આ ધર્મમાં પ્રવેશ કરે છે ? પ્રવેશ કરીને આઠ પ્રકારનાં કર્મક રજભળને अट्टविहं कम्मरयमलं पवाहेति ? ધુએ છે? अविहं कम्मरयमल पवाहिता तओ पच्छा ત્યારબાદ તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત્ત सिज्झति, बुज्झति, मुच्चति, परिणिव्वायति, થઈ સર્વ દુઃખોનો અંત કરે છે ? सव्वदुक्खाणमंत करेंति? ૩૦–ઢતા યમr! રે મે ૩ric, મા, ઉ. હે ગૌતમ! જે ઉચકુળ આદિના ક્ષત્રિયે છે त चेव-अंत करे ति। अत्थेगइया તેઓ યાવત્ સવ દુઃખાને અંત કરે છે અને કેટअन्नयरेसु देवलोपसु देवत्ताप उववत्तारो લાક ક્ષત્રિયે દેવલોકમાં દેવરૂપે ઉત્પન થાય છે. મઘત્તિો -f. સ. ૨૦, ૩. ૮, મુ. ૨૬. धम्माणहिगारिणो ધર્મના અધિકારીએ - ૬૮. ના મોતે જે સતતં મૂદે પ્રશ્ન ૧૮. જરા અને મૃત્યુના આક્રમણથી ત્રસ્ત અને નામનાતા -..૨, .૨, ૩, ૪. ૨૦૮(૨) મૂઢ બનેલે માનવી કદાપિ ધમ કરી શકતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy