SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ ] चरणानुयोग धर्म - अनधिकारी સૂત્ર ૬૨-૭૩ अणुत्तरधम्मस्स आराहणा અનુત્તર ધર્મ ની આરાધના :६९. उत्तरमणुयाण आहिया, ૬૯. મે ( સુધર્માસ્વામીએ ) પરંપરાથી એમ गामधम्मा इति मे अणुस्सुतं । સાંભળ્યું છે કે ચામ-ધમ (પાંચ ઈન્દ્રનાં શબ્દ जसी विरता समुहिता, આદિ વિષ અથવા એન-સેવન) આ લોકમાં મનુષ્ય માટે જેચ કહ્યાં છે. જેનાથી વિરત (નિવૃત્ત) कासवस्स अणुधम्मचारिणो ॥ તથા સંયમમાં (સંચમાનુષ્ઠાનમાં) ઉસ્થિત (ઉદ્યત) પુરુષ જ કાયપાત્રીય ભગવાન વિષભદેવ અ થવા ભગવાન મહાવીર સ્વામીના ધર્માનુયોથી સાધકે છે. जे एय चरंति आहिय, नातेण महता महेसिणा। - જે પુરુ મહાન મહર્ષિ ફાતપુત્ર દ્વારા ઉપते उहित ते समुट्टिता, દિષ્ટ આ ધર્મનું આચરણ કરે છે, તેઓ મેક્ષ માગ માં ઉપસ્થિત (ઉદ્યત) છે અને તેઓ સર્વ પ્રકારે अन्नोन्नं सारेति धम्मओ ॥ સમુચિત (સમુદ્યત) છે. તથા તેઓ જ ધર્મથી વિચલિત કે ભ્રષ્ટ થતાં એકબીજાને સંભાળે છે, ફરીથી ધર્મમાં સ્થિર કે પ્રવૃત્ત કરે છે. મા પદ પુરા નામ કામિજાણે ૩ પુનિતા પૂર્વ ભાગવેલા શબ્દાદિ વિષયેનું અંતર जे दृवणतेहि णो णया, ते जाणति समाहिमाहिये । નિરીક્ષણ ન કરે, ઉપાધિ-માવા કે અષ્ટવિધ કમ પરિગ્રહને નાશ કરવાની અભિકક્ષા (ઈચછા) કરે, જે મનને દૂષિત કરનારા શબ્દાદિ વર્ષમાં આસક્ત થતા નથી, તે (સાધકો)તાના આત્મામાં નિહિત સમાધિને (રાગ-દ્વેષથી નિવૃત્ત અથવા ધમયાનસ્થ ચિત્તવૃત્તિને જાણે છે. णो काहिए होज्ज संजय, સંયમી સાધુ વિકથા ન કરે, પ્રશ્નફળને ઇરછુક पासणिए ण य संघसारए । ન બને, સંપ્રસારક એટલે કે વરસાદ અથવા ધનणच्चा धम्म अणुत्तरं, પ્રાપ્તિના ઉપાયને નિર્દેશક ન બને તથા કઈ ककिरिय णा यावि मामए ॥ વસ્તુ પર મમ ન રાખે, પરંતુ અનુત્તર ધર્મને જાણુ સંયમરૂપી ધર્મક્રિયાનું અનુષ્ઠાન કરે. --પૂ..૪, .૨. ૩.૨, [.૨'-૨૮ ७०. ण हि गुण पुरा अणुस्सुत, ૭૦, જગતનાં સમસ્ત ભાવદશી સાતપુત્ર મુનિ-પુરાવ अदुवा तं तह णो समुट्टियं । ભગવાન મહાવીરે જે સામાયિક આદિનું નિરૂપણ मुणिणा सामाइयाहित, હ્યું છે, ખરેખર એ રોને સાંભળ્યું જ નથી. णाएण जगसव्वदंसिणा ॥ (જેને સાંભળ્યું હોય તો) જે એમણે કહ્યું છે તેવું एवं सत्ता महतर', धम्ममिण सहिता बहु जणा। (યથાર્થ રૂપે) તેનું અનુષ્ઠાન કર્યું નથી. એવું જાણીને સૌથી મહાન (અનુત્તર) આહંત गुरुणो छदाणुवलगा, ધર્મને માનીને જ્ઞાનાદિ રત્નત્રયી-સંપન ગુરુની विरता तिन महोघमाहित ।।1 આશામાં રહેનારા અને પાઠ-વિરત અનેક માનાએ 4. શું. ૨, મ. ૨, ૩. ૨. T. ૨૧-૨૨ (સાધકેએ) આ વિશાળ પ્રવાહમય સંસારને પાર કર્યો છે એવું ભગવાન મહાવીરે કહ્યું છે. धम्मस्स दीवोवमा ધમને દીપની ઉપમા - ૭૧. કદા સે હવે અલીને n એ ધ મrfજ- ૭૧. જેમ વહાણુમાં બેઠેલા યાત્રિઓ માટે કંપ पदेसिए । ते अणवखमाणा अणतिवातेमाणा આશ્રયસ્થાન છે, તેવી જ રીતે આય (તીર્થકર) दइता मेधाविणो पंडिता। દ્વારા ઉપદેશાયેલો ધર્મ સંસાર સાગર પાર કરમા.મુ. ૧, ૩,૬, ૩, ૩, ૨૮૧() નારાઓ માટે આશ્રયસ્થાન છે. १.संग्खाय पेसलं घम्म दिदिठमं परिनिम्बुडे । -મુ. ૨, ૦ ૩: ૩૦ ૨. IIT ૨૧ () ૨. ૫૦––મહ૩ર-વેરળ, પુ નાભાઈ unfo1 | સરળ ન ગ ઢીવું જ મુofી ? 30--अन्थि एगो महादीबो, बारिमझे महालओ। महाउदगवेगास, गई तत्थ न विज्जई ।। प्र०---दिवे य इइ के वुत्ते? कसी गोयममब्बी । केनिमेवं बुवंतं तु, गोयमो इणमबत्री । उ.---जरा-मरणधेगेणं बुज्झमाणाण पाणिण । धम्मो दीवो पइटूठा य, गई सरणमुत्तमं ॥ उत्त०, अ० २३, गा०६५.६८ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy