SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ धर्म सूत्र ५८-६० ૮. ૧૬, (૬) માયકે નમતે! ઝી 1 નાયક ? उ०- भावसच्चे णं भावविसोहि जणयह भायविसोहि वमाणे जीवे अरहन्त पन्नत्तस धम्मस्स आराहण्याप अम्भुडे | अरहन्तपन्नत्तस्स धम्मरस आराहण्याए अम्मुट्ठित्ता " परलोगधम्मस्स आराहण વર્ ।'' (स) करणसरचे णं भते! जीवे किं રસને ′′ મતે ગાયક ? करणच्चे णं करणसन्ति जणय करणसच्चे वट्टमाणो जीवै जहावाई तहाकारी વિ મયર્ । (IT) ગોસર આ મને વિધ વિધ ગળથયુ ? जोगसच्चे पण जोग विसोहेर । माहात्म्य —ત્તત મૈં ૨૨, સુ૰ ૬૨૪ ૨. ૧૦=૭. સનમેળ અંતે ! ઝવે કિ સયર ? उ०- संजमेण अण्णहयतं जणय | ०८. तवेण भते जीवे किं जणय ? ૩૦—તત્વ નોધા નામ | -૩૧ ૦ ૨૬, ૫૦ ૨૮-૨૨ धम्ममाहप्प १०. एस धम्मे सुद्धे णितीय सासर समेच्च રોમ ધ સે હૈં ન उट्टिएस वा अणुट्ठिमसु वा, उयट्टिएस वा अणुafsue बा, उचरतदंडेसु वा अणुवरतदंडेसुवा, सोचधिरसुवा, अणुवहिपसु बा, संजोगरपसु वा असंजोग वा Jain Education International तच्चं चेतं तहा चेतं अस्सि चेतं पवुच्चति । ते आ ण विहे ण णिक्खिवे, जाणिलु જન્મ ગોંનિદા | धर्म प्रज्ञापना ૫૮. પ્ર.-૬. (૩) ભતે ! ભાવ-સત્ય ( અંતરાત્માનુ સત્ય)થી જીવ શું પ્રાપ્ત કરે છે? ઉ.-૬. (ક) ભાવ-સત્યથી જીવ ભાવની વિશુદ્ધિને પ્રાપ્ત કરે છે. બાત્રિદિનાં વર્તમાન અત્રે અન-: ન ધમ ના શોધનામાં તત્પર બને છે. અહં ત્ – પ્રાપ્તની આરાધનામાં તત્પર થયેલા ત્ત [] પલાકમાં જીણુ ધમ ના આરાધક અને છે. પ્ર.-૬ (બ) બને ! કર્ણ-સત્ય (કાની સત્યતા)થી જીવ શુભ પ્રાપ્ત કરે છે? ઉ.-૧. (ખ) કરણ-સત્યથી જીવ પણ-શક્તિ (અધ્વ કાર્ય કરવાનું શામ)ને પ્રાપ્ત કરે છે. કરણ-સત્યમાં વત માન થ કરેલ ક છે તેવુ કરે છે. પ્ર.-૬, (ગ) ભૂતે ! યોગ-સત્ય (મન-વચન - કાયાની સત્યતા) થી જીવ શું પ્રાપ્ત કરે છે? F-૬.(ગ) ચેાગ-સત્યતાથી જીવ મન-વચન-કાયાની પ્રવૃત્તિને વિશુદ્ધ કરે છે. ૫૯. પ્ર. ૭. ભતે ! સચમથી જીવ શું પ્રાપ્ત કરે છે? ઉ,-૭. સયમથી જીવ આશ્રવનો નિરોધ કરે છે. ૬.. ૮. ભર્તા ! તમથી જીવ શું પ્રાપ્ત કરે છે? - તેથી જીથ વ્યવદાન-પૂર્વ સાચિત કર્મનો ક્ષય કરી વિહિને પ્રાપ્ત કરે છે. ધનું માહાત્મ્ય ઃ આ ધર્માંશુ, નિત્ય અને શાશ્વત છે. ખેદનસસારના દુઃખને કાળુના હિનાએ (જીવ) લોકો સભ્યો પ્રકારે ણીને તેનું પ્રતિપાદન કર્યું છે. જે ધર્માચરણ માટે તત્પર અને અતત્પર છે, જે શ્રવણ માટે ઉપસ્થિત અથવા અનુપસ્થિત છે, જે હું જીવાને માનસિક - વાષિક - યક) આપવાથી ઉપરત અથવા અનઉરત છે, જે ઉપાધિથી ચુક્ત છે અથવા ઉપાધિથી રહિત છે, જે સ'ચોગોમાં રાગી અથવા ત્યાગી છે. ને (અશિાત પ્રરૂપિત ધર્મ) તત્ત્વ-સત્ય છે. તથ્ય છે (તથારૂપ જ છે) અને તેમાં સભ્યપે પ્રતિપાદિત છે. સાધક તેને (ધર્મને) પણ કરીને તેના - ચરણ માટે પેાતાની શક્તિને) છુપાવે નહિ, અને ન તે તેને (આવેશમાં આવી) ફેકી દે અથવા ડે. ધનુ જેવું સ્વરૂપ છે તે ણી (આજીવન) તેનું આચરણ કરે. ૧.-[ક] ચૈઇએત્યાગના માટે જુવા જ્ઞાનાચાર [ખ] ભચેર વારે ના માટે જુએ બ્રહ્મચર્ય હાવ્રત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy