SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ]. पश्चीकाय - अनोरम्भ चारित्राचार सूत्र ४३६ 'अणगारा मो' त्ति एगे पवयमाणा। जमिणं કેટલાક વેષધારી સાધુઓ કહે છે કે “અમે અણગાર विरूवरूवेहि सत्थेहिं पुढविकम्मसमारंभेणं છીએ” છતાં પણ તેઓ અનેક પ્રકારનાં શાને पुढविसत्थं समारंभमाणो अणेगरुवे पाणे પ્રયેગે વડે પૃથવીકાય સંબંધી આરંભ સમારંભ જિfહૃત્તિ . કરી ની હિંસા કરે છે તથા પૃથવીકાયના જીવોની હિંસાની સાથે તેના આશ્રિત અન્ય અનેક પ્રકારના જોની પણ હિંસા કરે છે. तत्थ खलु भगवता परिण्णा पवेदिता - પૃથ્વીકાયના સમારંભના વિષયમાં ભગવાને પરિજ્ઞાવિવેક સમજાવ્યું છે– इमस्स चेव जीवियस्स, परिचंदण माणण છતાં પણ પ્રાણી જીવનનિર્વાહ માટે, પ્રશંસા पुयणाए जाती-मरण-मोयणाए दुक्खपडिघात- માટે, માન પૂજા માટે જન્મ-મરણથી મુક્ત થવા માટે, દુઃખના નિવારણ માટે से सयमेव पुढविसत्थं समारंभति, अण्णेहि પિતે પૃથ્વીકાયની હિંસા કરે છે, બીજી પાસે या पुढविसत्थं समारंभावेति, अण्णे वा કરાવે છે અને પૃથ્વીકાયની હિંસા કરાવનારની पुढविसत्यंते समारंभ समणुजाणति, तं से અનુમોદના કરે છે, अहिताए, तं से अयोहीए । એવી હિંસા તેના અહિત માટે હોય છે, તે અધિ અર્થાત્ અજ્ઞાનનું કારણ બને છે. से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाए । સાધક એવું જાણી સાધનામાં સંલગ્ન બને. सोच्चा भगवतो अणगाराणं इहमेगेसिं णातं તીર્થકર અથવા શ્રમણને પાસેથી સાંભળી भवति-एख खलु गंथे, एस खलु मोहे, एस સાધ પ્રાપ્ત કરી કેટલાંક પ્રાણીઓને પરિજ્ઞાન खलु मारे, एस खसु निरए । થાય છે કે, હિંસા એ કમબંધનું કારણ છે, મેહનું કારણ છે, મરણનું કારણ છે, નરકનું કારણ છે, इच्चत्थं गढिए लोप, जमिण विरूवरूवेहि | (છતાં પણુ) જીવ પિતાના કાર્યોમાં આસકત सत्थेहि पुढधिकम्मसमारंभेणं पुढधिसत्थ થઈ અનેક શસ્રો દ્વારા પૃથ્વીકાય કમસમારંભથી, समारंभमाणे अण्णे अणेगरूवे पाणे विहिंसति । પથ્વીકાયના જીવોની હિંસા કરે છે. અને સાથે અન્ય અનેક પ્રકારનાં પ્રાણીઓની પણ હિંસા રે રેમિअप्पेगे अंधमब्मे, अप्पेगे अ'धमच्छे, and vમને, અc vમ છે, अप्पेगे गुप्फमम्मे, अप्णेगे गुप्फमच्छे, अप्पेगे जघमन्भे, अप्पेगे जंघमच्छे, अप्पेगे जाणुमन्मे, अप्पेगे जाणुमच्छे, अप्पेगे उरूममे, अप्पेगे उरूमच्छे, अप्पेगे कडिमटमे, अप्पेगे कडिमच्छे, अप्पेगे णाभिमध्भे, अप्पेगे णाभिमच्छे, अप्पेगे उदरमब्भे, अप्पेगे उदरमच्छे, अपपेगे पासमन्मे, अप्पेगे पासमच्छे, अप्पेगे पिट्टिमब्भे, अप्पेगे पिहिमच्छे, अपेगे उरमब्भे, अप्पेगे उरमच्छे, अप्पेगे हिययमब्भे, अपपेगे हिययमच्छे, જેમ કે જન્માંધ વ્યક્તિ ઇન્દ્રિયવિલ-લંગડાં મૂંગા, બહેરાં, અવયવહનને ભેદે, સાંબેલા આદિથી છુંદે (કે તલવાર અદિથી છેદન કરે તેને વેદનાને જે અનુભવ થાય છે, એ જ વેદનાને અનુભવ પૃથ્વીકાય છને થાય છે.) જેમ કે કોઈના પગને ભેદે, છેદે. જેમ કે કોઈની પિંડીને ભેદે, છેદે, જેમ કઈ કેઈની જધાને ભેદે, છેદે, જેમ કે કાઈના ઘટણને ભેદે, છેદે, જેમ કેઈ કેઈના સાથળને ભેદે, છેદે, જેમ કે કેઈની કમરને ભેદે, છેદે, જેમ કે કોઈની નાભિને ભેદે, છેદે, જેમ કે કોઈના પેટને ભેદે, છેદે, જેમ કે કોઈની પાંસળીને ભેદે, છેદે, જેમ કઈ કોઈની પીઠને ભેદે, છેદે, જેમ કોઈ કોઈની છાતીને ભેદે, છેદે, જેમ કોઈ કેઈના હૃદયને ભેદે, છેદે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy