SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ चरणानुयोग द्वि वस्त्र धारी भिक्षु सूत्र १४६३-६४ अह पुण एवं जाणेज्जा-उवातिक्कते खलु हेमंते જયારે ભિક્ષુ એમ જાણે કે - હેમંત ઋતુ વીતી ગઈ गिम्हे पडिवन्ने, अहा परिजण्णं वत्थं परिट्ठवेज्जा છે, ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે. એમ જાણે તો સર્વથા अदुवा एगसाडे, अदुवा अचेले, જીર્ણ વસ્ત્રને પરઠવી દે, જો જીર્ણ ન થયું હોય તો એક જ વસ્ત્રમાં રહે. અથવા જીર્ણ થયેલું પરઠવી દઈને અચેલ થઈ જાય. लाघवियं आगममाणे तवे से अभिसमण्णागते આ રીતે લાઘવગુણને ધારણ કરવાથી તપની સહજ મવતિ | પ્રાપ્તિ થાય છે. जहेयं भगवया पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो ભગવાને જે પ્રમાણે વસ્ત્રનું નિરૂપણ કરેલું છે, सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । તે જ રૂપમાં દીર્ઘદ્રષ્ટિથી જાણી પ્રત્યેક આત્મા –આ. સ. ૬ ક. ૮, ૩, ૬, મુ. રર૦– રર યથાયોગ્ય રીતે આચરણ કરે અર્થાત સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. दोवत्थधारी भिक्खू - બે વસ્ત્રધારી ભિક્ષુ: ૨૪૬૩. ને ઉપવું રોજિં વર્થહિં પરિવત્તેિ પતતof ૧૪૬૩, જે ભિક્ષુએ બે વસ્ત્ર અને ત્રીજું એક પાત્ર રાખવાની तस्स णं णो एवं भवति “ततियं वत्थं जाइस्सामि” । પ્રતિજ્ઞા કરી છે, તેને એવો વિચાર નથી આવતો કે 'હું ત્રીજા વસ્ત્રની યાચના કરું. से अहेसणिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई કદાચ તેની પાસે કલ્પમર્યાદાનુસાર વસ્ત્ર ન હોય તો वत्थाई धारेज्जा-जाव-एतं खु वत्थधारिस्स તેને એષણીય વસ્ત્રની યાચના કરવી કલ્પ યાવતુ દ્રિ सामग्गियं । વસ્ત્રધારી ભિક્ષુનો આ સમગ્ર આચારધર્મ છે. अह पुण एवं जाणेज्जा "उवातिक्कते खलु हेमंते, જયારે ભિક્ષુ એમ જણે કે, હેમંત ઋતુ વીતી ગઈ છે गिम्हे पडिवण्णे" अहापरिजुण्णाई वत्थाई ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે.' એમ જાણે તો સર્વથા परिट्ठवेज्जा, अदुवा ओमचेले, अदुवा एगसाडे, જીર્ણ વસ્ત્રને પરઠવી દે, જો જીર્ણ ન થયાં હોય તો अदुवा अचेले, બે વસ્ત્રમાં રહે. જો એક વસ્ત્ર જીર્ણ થયું હોય તો તેનો પરિત્યાગ કરે અને બીજું વસ્ત્ર ધારણ કરે. જો બન્ને વસ્ત્રો જીર્ણ થઈ જાય તો બન્નેનો પરિત્યાગ કરી અચેલ બની જાય. लाघवियं आगममाणे तवे से अभिसमण्णागते આ રીતે લાઘવગુણને ધારણ કરવાથી તપની સહજ મવતિ | પ્રાપ્તિ થાય છે. जहेयं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो ભગવાને જે પ્રમાણે વસ્ત્રનું નિરૂપણ કરેલું છે તે જ सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । રૂપમાં દીર્ઘદ્રષ્ટિથી જાણી પ્રત્યેક આત્મા યથાયોગ્ય - મા. સુ. ૨, ૪, ૮, ૩. ૫, મુ. ર૬ -ર૬૭ રીતે આચરણ કરે, અર્થાતુ સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે. तिवत्थधारी भिक्खू ત્રણ વસ્ત્રધારી ભિક્ષુ : ૧૪૬૪, ને બg તિરં વઘેf વિલિને પાવડર ૧૪૪. જે ભિક્ષુ એ ત્રણ વસ્ત્રો અને ચોથું એ ક પાત્ર तस्स णं णो एवं भवति, “चउत्थं वत्थं जाइस्सामि ।” રાખવાની પ્રતિજ્ઞા કરી છે, તેને એવો વિચાર નથી. से अहेसणिज्जाई वत्थाई जाएज्जा, अहापरिग्गहियाई આવતો કે હું ચોથા વસ્ત્રની યાચના કરું.' वत्थाई धारेज्जा-जाव-एतं ख वत्थधारिस्स કદાચ તેની પાસે કલ્પમર્યાદાનુસાર વસ્ત્ર ન હોય તો सामग्गिय । તેને એ પણીય વસ્ત્રની યાચના કરવી કહ્યું છે. ચાવતુ ત્રણ વસ્ત્રધારી ભિક્ષુનો આ સમગ્ર આચારધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy