SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४६१-६२ (૨) શિય વા, (૨) સાયં વા, (૪) ઊત્તનું વા, (પ) વોમિયં વા, (૬) તૂડ વા, तहप्पारं वत्थं जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पा के थिरसंघयणे, से एगं वत्थं धारेज्जा, णो વિડ્વે । - . સુ. ૨, ૬. ૬, ૩. , ક્રુ. ૧ () अहेसणिज्जवत्थ धारण विहाणं૪૬, સે મિવઘૂ વા, મિલધુની વા પ્રહેબિગ્ગારૂં વસ્થાનું जाएज्जा, अहापरिग्गहियाई वत्थाइं धारेज्जा, णो धोएज्जा, णो रएज्जा, णो धोत्तरत्ताइं वत्थाई धारेज्जा - अपलिउंचमाणे गामंतरेसु ओमचेलिए । ૨. एषणीय वस्त्र धारण विधान एतं खलु वत्थधारिस्स सामग्गियं । एगवत्थधारी भिक्खू - ૪૬૨. ને મિનલૂ ોળ વત્થા પરિવ્રુસિત્તે પાત′′ तस्स णो एवं भवति - 'बितियं वत्थं जाइस्सामि । -. સુ. ૨, ૬. ૧, ૩. ૪, સું. ૧૮ से अहेसणिज्जं वत्थं जाएज्जा, अहापरिग्गहियं वत्थं धारेज्जा - जाव - एतं खु वत्थधारिस्स सामग्गियं । चारित्राचार ६९१ ૨. ભાંગિક - અળસીની છાલનાં બનેલાં વસ્ત્રો. ૩. સાનિક - શણના બનેલાં વસ્ત્રો. ૪. પોત્રક – તાડ આદિનાં પત્રોથી બનેલાં વસ્ત્રો. ૫. ક્ષોમિક - રૂના બનેલાં વસ્ત્રો, Jain Education International ૬. તૂલકૃત – આકડાના રૂના બનાવેલાં વસ્ત્રો. આ વસ્ત્રોમાંથી જે મુનિ જુવાન છે, સમયના ઉપદ્રવ (પ્રભાવ)થી રહિત છે, બળવાન છે, રોગ-રહિત છે અને दृढ સંહનનવાળો છે- તે એક જ પ્રકારનું વસ્ત્ર ધારણ કરે, બીજું નહીં. એષણીય વસ્ત્ર ધારણનું વિધાન : ૧૪૬૧. સાધુ અથવા સાધ્વી એષણીય વસ્ત્રની યાચના કરે તથા જેવા વસ્ત્રો લીધાં છે તેવા જ વસ્ત્રો ધારણ કરે, પરંતુ (વિભૂષા માટે) તેને વે નહીં, રંગે નહીં તથા ધોયેલા અને રંગેલા વસ્ત્ર પહેરે નહીં. તેવા પ્રકારનાં વસ્ત્રોને ગ્રામાંતરોમાં છુપાવ્યા વગર વિચરણ કરે. એ જ વસ્ત્રધારી ભિક્ષુનો આચારધર્મ છે. ૧. (૭) કપ્પસુત્ત ૩. ૨, સુ. ૨૯ (ख) एवं तथा प्रकारमन्यदपि धारयदित्युत्तरेण सम्बन्धः । - आ. टीका पृ. ३९२ (ग) कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पंच वत्थाई धारितए वा, परिहरेत्तए वा, तं जहा - १. जंगिए, २. भंगिए, ३. सणिए, એક વસ્ત્રધારી ભિક્ષુ : ૧૪૨. જે ભિક્ષુ એક વસ્ત્ર અને બીજું એક પાત્ર રાખવાની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે, એને એવો વિચાર નથી હોતો કે હું બીજા વસ્ત્રની યાચના કરું. ' જો સાધુને જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે. જેવું વસ્ત્ર મળે તેવું જ ધારણ કરે. યાવત્ તે એક વસ્ત્રધારી મુનિની એજ સામગ્રી (ધર્મોપકરણ સમૂહ) છે. ૪. પોત્તપ, ૬, તિરીડપટ્ટ૫ ગામ પંચમમ્। - વાળં મ. , ૩. રૂ, મુ. ૪૪૬ (घ) कप्पति णिग्गंथाण वा णिग्गंथीण वा ततो वत्थाई धारितए वा परिहरितए वा, तं जहा - १. जंगिते, २. भंगिते, રૂ. સ્વામિતે । -ઢાળં. ૧, ૩, ૩. રૂ, મુ. ૨૭૮ (૩) ઉપર બતાવેલા કલ્પ્ય વસ્ત્રોની સંખ્યાઓમાં અને નામોમાં ભિન્નતા છે. ઠાણાંગ સૂત્ર. ૩ માં ત્રણ પ્રકારના વસ્ત્ર ગ્રહણ કરવા યોગ્ય કહ્યાં છે. તથા 'ખોમીએ'થી સુતરના વસ્ત્રનું કથન થહ્યું છે. બૃહત્કલ્પ સૂત્ર અને ઠાણાંગ સૂત્ર ઠાણ ૫ માં પાંચ પ્રકારના વસ્ત્ર કહ્યાં છે. આ બે સ્થળોમાં સંખ્યા અને નામ સમાન છે. તથા અહીં ' પોતીએ' થી સુતરાઉ વસ્ત્રનો ઉલ્લેખ છે. આચારાંગ સૂત્રનાં પ્રસ્તુત સૂત્રમાં 'પોત્તીય' અને 'ખોમીય' બંને શબ્દોનો જુદા જુદા અર્થમાં પ્રયોગ થયો છે. તથા 'તિ૨િ૨પટ્ટ' ના સ્થાન પર 'તુરકળ'નો ઉલ્લેખ થયો છે. આ પ્રમાણે બધા જ કલ્પ્ય વર્ણિત વસ્ત્રની સંખ્યા સાત હોવાનો નિર્ણય થાય છે. 'અવમ’ નો અર્થ અલ્પ કે સાધારણ થાય છે. 'અવમ' શબ્દ અહીં સંખ્યા પરિણામ અને મૂલ્ય ત્રણે દષ્ટિએ અલ્પ કે સાધારણનું પ્રતિક છે. ઓછામાં ઓછા મૂલ્યવાળા, સાધારણ અને થોડા વસ્ત્રથી નિર્વાહ કરનારા ભિક્ષુ 'અવમચેલક' કહેવાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy