SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १४६५ – ६७ निर्ग्रन्थी संघाटी प्रमाण अह पुण एवं जाणेज्जा “उवातिक्कंते खलु हेमंते गिम्हे पडिवण्णे" अहापरिजुण्णाई वत्थाई परिट्ठवेज्जा, अदुवा संतरुत्तरे, अदुवा ओमचेले, अदुवा एगसाडे, अदुवा अचेले, लाघवियं आसेमाणे तवे से अभिसमण्णागते भवति । जहेतं भगवता पवेदितं तमेव अभिसमेच्चा सव्वतो सव्वयाए सम्मत्तमेव समभिजाणिया । –આ. સુ. ૬, ૩. ૮, ૩. ૪, મુ. ૨૩-૨૪૪ णिग्गंथीण संघाडीपमाणं ૪૬. ના ખિથી સા પત્તરિ સંધાડીઓ ધારેના-નું दूहत्थ - वित्थारं, दो तिहत्थवित्थाराओ, एगं चउहत्थवित्थारं । तहप्पगारेहिं वत्थेहिं असंविज्जमाणेहिं अह पच्छा एगमेगं संसीवेज्जा । આ. સુ. ર, ૩૩ ૧, ૩. ૧, સુ. ૧૧૩ (૨૩) णिग्गंथीए संघाडी सिवावण पायच्छित सुत्तं ૪૬૬. ને મિવવું નિાંથીર્ સંધાનું અનઽસ્થિ′′ વા, गारथिएण वा सिव्वावेइ, सिव्वावेतं वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं उग्धाइयं । - ↑ ઢાળ, સ્ત્ર. ૪, ૩. ૧, સુ. ૨૪૬ Jain Education International वत्थस्स गहण विहि- णिसेहो - ૬૪૬૭. તે મિવઘૂ વા, મિવવુળી વા તે ખ્ખું પુળ વ ં जाणेज्जा-सअंडं जाव-संताणगं तहप्पगारं वत्थं अफासुयं- -પાવ-જો ડિમ્બાઇના चारित्राचार ६९३ જયારે ભિક્ષુ એમ જાણે કે, 'હેમંત ઋતુ વીતી ગઈ છે, ગ્રીષ્મ ઋતુ આવી ગઈ છે. ત્યારે તે જે જે વસ્ત્રોને જીર્ણ જાણે તેનો પરિત્યાગ કરે. જો જીર્ણ ન થયાં હોય તો ત્રણ જ વસ્ત્રમાં રહે. જો એક જીર્ણ થયું હોય તો તેનો પરિત્યાગ કરી બે વસ્ત્રોમાં રહે. જો બે જીર્ણ થઈ ગયાં હોય તો એક વસ્ત્રમાં રહે. અથવા ત્રણે વસ્ત્રો જીર્ણ થઈ જાય તો અચેલ બની જાય. આ રીતે લાધવગુણને ધારણ કરવાથી તપની સહજ પ્રાપ્તિ થાય છે. ભગવાને જે પ્રમાણે વસ્ત્રનું નિરૂપણ કરેલું છે, તે જ રુપમાં દીર્ઘદૃષ્ટિથી જાણી પ્રત્યેક આત્મા યથાયોગ્ય રીતે આચરણ કરે અર્થાત્ સંપૂર્ણ ભાવથી સર્વ અવસ્થામાં સમભાવ રાખે, સાધ્વીઓની પછેડીઓનું પ્રમાણ : ૧૪૬૫. જે સાધ્વી છે તે ચાર સઘાટી (પછેડી) ગ્રહણ કરી શકે છે. તેમાંથી એક બે હાથ પહોળી, ત્રણ-ત્રણ હાથ પહોળી અને એક ચાર હાથ પહોળી હોવી જોઈએ. એ પ્રમાણે વસ્ત્રની પહોળાઈ ન મળે તો ગ્રહણ કર્યા પછી સીવી લે, નિર્ઝન્થિને પછેડી સીવડાવવાનું પ્રાયશ્ચિત્ત સૂત્ર ઃ ૧૪૬૬, જે ભિક્ષુ કોઈ સાધ્વીની પછેડીને અન્યતીર્થિક અથવા ગૃહસ્થ દ્વારા સીવડાવે છે અથવા સીવડાવનારનું અનુમોદન કરે છે. તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) આવે છે. -ન. ૩. ૨, સુ. ૭ વસ્ત્ર ધારણ વિધિ નિષેધ ૫ વસ્ત્ર ગ્રહણનાં વિધિ-નિષેધ : ૧૪૬૭. સાધુ અથવા સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે, આ વસ્ત્ર ઇંડા યાવત્ કરોળીયાનાં જાળાં સહિત છે, તો તેવા પ્રકારનું વસ્ત્ર અપ્રાસુક જાણી યાવત્ ગ્રહણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy