SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ १९८ ] चरणानुयोग अनुत्तरं शान-दर्शन सूत्र ३७७-३७२ ઇન્દ્રિય-વિજેતા સાધક દેનું નિવારણ કરી કોઈ પણ પ્રાણુની સાધ જીવનપયત મનથી, વચનથી અને કાયાથી વેરવિરોધ કરે નહિ. पभू दोसे निराकिच्चा, ण विरुज्झेज्ज केणइ । गणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥ –સુવે.સુ.૪, ૨, જા.૨૬-૨ अणुत्तर णाण-दसणं૩૭૭. જ્ઞમતીd Trum, fમક્ષ જાવ सम्वं मणति तं ताती, दसणावरणतए । अंतए वितिर्गिछाए, से जाणति अणेलिसं । अणेलिसस्स अक्खाया, णसे होति तहि तहिं । સૂચ, મુ., ડા, , Tr.૬-૨ ત્તિ માત્રા – ૩૭૮. દૃાઉદૃ gવવા, તે જ જે ગુજાિ सदा सच्चेण संपणे, मेत्तिं भूतेहिं कप्पते ॥ भृतेहि न विरुज्झेज्जा, एस धम्मे सीमओ। वुसीम जगं परिणाय, अस्सि जीवितभावणा॥ भावणाजोगसुद्धप्पा, जले णावा व आहिया। नावा व तीरसंपत्ता, सक्दुक्खा तिउति ॥ સૂર મ., ૩. ', IT.રૂ અનુ નર જ્ઞાન-દર્શન૩૭૭. જે પદાર્થ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, જે પદાર્થ વર્તમાનમાં વિદ્યમાન છે, જે પદાર્થ ભવિષ્યમાં થશે - એ સર્વને દશનાલય કમક સર્વથા અંત કરનાર ના ફક, ધર્માનાયક તીર્થકર ભગવાન જાણે અને જુએ છે. જેણે વિચિકિત્સા [સંશય)ને સર્વથા નાશ કર્યો છે, એવા તે અતુલ જ્ઞાનવાન છે, સૌથી અધિક વસ્તુતત્ત્વનો નિર્ણય કરનાર છે. એવા ત્યાં [બૌદાદિ દશનમાં હોતા નથી. મૈત્રી ભાવના– ૩૭૮. [શ્રી તીર્થકર દેવે આગમ આદિ સ્થાનેમાં જે જીવાદિ પદાર્થોનું સારા પ્રમાણમાં કથન કર્યું છે તે જ સુભાષિત છે. માટે સદા સત્યથી સંપન્ન થઈ પ્રાણીઓ સાથે મૈત્રીભાવના રાખવી જોઈએ. - પ્રાણીઓની સાથે વિરોધ કર નહિ - એ જ તીર્થકરે અથવા સુસંયમીઓ ધમ છે. સુસંયમી સાધુ જગતનું સ્વરૂપ સભ્ય પ્રકારે જાણી આ વીતરાગ પ્રતિરાદિત ધર્મમાં જીવિત ભાવના રાખે. ભાવનાના વેગથી જેને અંતરાત્મા શુદ્ધ થયે છે તેની સ્થિતિ જલમાં નાવ સમાન કહી છે. કિનારા પર પહોંચેલી નાવ વિશ્રામ કરે છે - એ જ પ્રમાણે ભાવના . સાધક પણ સંસાર સમુદ્રના કિનારે પહોંચી સંપૂર્ણ દુ:ખથી મુકત થાય છે. ૩૭૯. ‘જે તમે મને સભ્ય શુદ્ધ ચિત્તધી કાળના વિષયમાં પૂછી રહ્યા છે તે સર્વજ્ઞ ભગવતે પ્રગટ કરેલ છે. માટે તે દાન જિન શાસનમાં વિદ્યમાન છે.” ધીર પુરુષ ક્રિયામાં રુચિ રાખે અને અક્રિયાને ત્યાગ કરે. રાય દષ્ટિથી રન થઈ તમે દુશ્ચર ધર્મનું આચરણ કરે.” અર્થ અને ધર્મથી ઉપરોભિત આ પુન્યપદને (પવિત્ર ઉપદેશ વચનને) શ્રવણ કરી ભરત ચક્રવતી ભારતવર્ષ અને કામગ ઇત્યાદિને પરિત્યાગ કરી પ્રવજિત થયા હતા. સગર નરાધિપ (ચક્રવતી) પણ સંપૂર્ણ સાગર પર્યત ભારત વર્ષ અને પરિપૂર્ણ અશ્વયને ત્યાગ કરી સંયમ સાધના દ્વારા પરિનિર્વાણુને પ્રાપ્ત થયા હતા. મહાન દિવાન, મહાન યશસ્વી મધવા નામના ત્રીજા ચક્રવતીએ ભારતવર્ષના છ ખંડના રાજ્યને ત્યાગ કરી પ્રવજ્યા સ્વીકારી હતી, ૩૭૧. = મે પુછી રાક, સન્મ જ જેના ताई पाउकरे बुद्ध, ते नाणं जिणसासणे, ॥ किरियं च रोयप धीरे, अकिरिय परिवज्जए। दिट्टीए दिट्ठीसम्पन्ने, धम्म चर सुदुच्चरं ।। gઇ guપર તવા, બર્થ- ઇવદિત્તો भरहो वि भारह वास, चेच्चा कामाई पव्वए॥ सगरों वि सागरन्त, भरहवास नराहियो । इस्सरिय केवलं हिच्चा, दयाए परिनिव्वुडे ॥ चहत्ता भारह वासं, चक्कवट्टी महिइढिओ। पधज्जमभुवगओ, मघवं नाम महाजसो ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy