SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३७४-३७६ सन्मागे-उन्मार्ग स्वरूप રાજાર ૨૭ सुमग्ग-उम्मग्ग सरूधं સભાગ-ઉન્માર્ગનું સ્વરૂપ૨૭૪ કુqદા વો , વરિંત જંતરો ૩૭૪. “ગૌતમ! લોમાં કુમાગ ઘણું છે, જેમાં લોકે ભટકે અને વાદ વદને, તે ન નખ કમr / છે. માર્ગ પર ચાલતા તમે શા માટે નથી ભટકતા ?, जे य मग्गेण गच्छन्ति. जे य उम्मग्गपट्टिया। જે સન્માર્ગ થી ચાલે છે અને જે ઉન્માગથી ચાલે છે. એ બધાને હું ઓળખું છું. માટે હે મુનિ ! ते सम्वे विश्या मज्झे, तान नस्सामहं मुणी॥ હું ભટકતા નથી.' मम्गे य इइ के बुत्ते? केली गोयमब्बी । માગ કેને કહેવાય? ' કેશીએ ગૌતમને કહ્યું. केसिमेघ बुवंत तु, गोयमो इणमब्बधी ॥ કેશીના પૂછવાથી ગૌતમે આ પ્રમાણે કહ્યું कुष्पवयण-पासण्डी, सब्वे उम्मग्गपट्टिया। ‘મિથ્યા પ્રવચનને માનનારા બધા પાખંડી વતી લોક ઉજાગે ચાલે છે. સન્માગ તો જિનેપसम्मग्गं तु जिणक्खायं, पस मग्गे हि उत्तमे ॥ દિષ્ટ છે. તે જ ઉત્તમ માગ છે.” ૩ર..૨૩, Tr.૬ ૦-૬૨ मोक्खमग्ग जिण्णासा મોક્ષમાર્ગ જિજ્ઞાસા૩૭. ઘરે મને અwતે, મન માનતા . ૩૭૫. અહિંસાના પરમ ઉપદે (મહામાયણ) કેવળજ્ઞાની जं मग्ग उज्नु पावित्ता, ओहं तरति दुत्तरं ॥ (વિશુદ્ધ મતિમાન) ભગવાન મહાવીરે ક મેક્ષ માગ બતાવે છેજે સરળ ભાગને પ્રાપ્ત કરી દુસ્તર સંસારને મનુષ્ય પાર કરે છે? तं मग्गं अगुत्तरं बुद्ध', सयदुक्खविमोक्खणं । હે મહામુનિ ! સર્વ દુઃખોથી મુક્ત કરનાર जाणासि जहा भिक्खू, तणे बूहि महामुणी॥ શુદ્ધ અને અનુત્તર (સર્વ શ્રેષ્ઠ) અ માગને આપ જેવી રીતે જાણે છે, કૃપા કરી અમને બતાવે. जहणे केह पुच्छिज्जा, देवा अदुव माणुसा । तेसिं तु कतरं मग, आइक्खेज्ज कहाहि णे ॥ જે કઈ દેવ અથવા મનુષ્ય અમને પૂછે તે અમે ક ભાગ બતાવીએ ? કૃપા કરી એ પણ અમને બતાવે. जह बो केह पुच्छिज्जा, देवा अदुव माणुसा। तेसिमं पडिसाहेज्जा, मगसारं सुणेह मे ॥ છે કઈ દેવ અથવા મનુષ્ય પૂછે તો તેને [હવે જે કહેવાશે તે] માર્ગ બતાવ જોઈએ. અ સારરૂપ માર્ગ તમે મારી પાસેથી શ્રવણ કરે. अणुपुष्वेण महाघोरं, कासवेण पवेदिय । जमादाय इओ पुब्ध, समुदं व ववहारिणो ॥ अरिंसु तरंतेगे, तरिस्िित अणागता । तं सोच्चा पडिवक्खामि, जंतवो तं सुणेह मे ॥ - (ગ.મુ. , ૫, , Tr.૨-૬ કાશ્યપ-ગોત્રીચ શ્રમણ ભગવાન મહાવીર દાદા પ્રતિપાદિત તે અતિ કઠિન માગને હું કમથી બતાવું છું. જેમાં સમુદ્ર માર્ગ થી વિદેશમાં વ્યાપાર કરનાર સમુદ્રને પાર કરે છે. તેમ આ ભાગનો આશ્રય લઈ પૂર્વે ઘણુ જીવેએ સંસારસાગરને પાર કર્યો છે. - વર્તમાનમાં કેટલાક છ પાર કરી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ ઘણા છે પાર કરશે. એ ભાવમાગ તીર્થકર મહાવીર પાસેથી શ્રવણ કરી [જે સમજે છુ એ રૂપમાં હુ આપને કહીશ. - હે જિજ્ઞાસુ જી ! એ મિાગ સંબંધી] વર્ણન આપ મારી પાસેથી સાંભળ. નિર્વાણુ માગ– 39. ૩૭૬. ઉપર, નીચે અને તીરછા લોકમાં] જે કઈ બસ અને સ્થાવર જીવે છે, સર્વત્ર તે સવની હિંસાથી વિરતિ (નિવૃત્તિ) કરવી જોઈએ. તેનાથી જીવને શાંતિમય નિર્વાણ - મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. ૩૭૬, ૩રૂઢ a સિરિ ચ, જે ૪ તત્ત-વાવ ના सव्वत्थ विरतिं कुज्जा, संति निव्वाणमाहिये। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy