SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ १९६ ] चरणानुयोग निर्वाण माग साधना सूत्र ३७३ उम्मन्गगता दुक्खं, घंतमेसति ते तधा ॥ जहा आसाविणि नाव, जाति दहिया । इच्छती पारमागंतु, अंतरा य विसीयती ॥ एवं तु समणा एगे, मिच्छद्दिट्ठी अणारिया। सोयं कसिणमावण्णा, आगंतरी महब्धयं ॥ સૂય. મુ. ૨, એ.?? . ૨૧-૨૨ तेसि णिव्वाण साहणा३७३. इमं च धम्ममादाय, कासवेण पवेदितं । तरे सोयं महाघोरं, अत्तत्ताए gfrદા | विरते गामधम्मेहि, जे केइ जगती जगा ॥ अत्तवमायाए थाम कुव्वं परिवप ॥ अतिमाणं च मायं च, સં uિrs હિતે. સદસર નિરાજિયા, निव्वाण संधए मुणी ॥ संघते साहुधम्म च, पावं धम्म णिराकरे । उवधाणवीरिए भिक्खू कोहं माणं न पत्थए । ને યુદ્ધા તિતા, ૨ ૩ઢા માતા ! सति तेसिं पतिट्ठाण, भूयाणं जगती जहा॥ अह णं वतमावणं, फासा उच्चावया फुसे । ण तेसु बिणिहाणेज्जा, वातेणेव महागिरी ॥ संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे । निम्बुडे कालमाकंखी, एवं केवलिणो मयं ।। - . . , તા. , II. ૨૨-૨૮ પ્રવૃત્ત થાય છે. તેઓ પોતાને માટે દુઃખ તથા અનેકવાર ઘાત (વિનાશ-મરણ) ઈછે છે અથવા શોધે છે. જેમ કેઈ જન્માંધ પુરુષ છિદ્રવાળી નાવ પર ચઢી નદી પાર કરવા ચાહે છે, પરંતુ તે વચમાં જ (મજધારે) ડુબી જાય છે. એ જ પ્રમાણે કેટલાક મિથ્યાદશી અનાર્ય શ્રમણે કર્મોના આશ્ચવરૂપ પૂર્ણ ભાવ સાતમાં એલા હોય છે. અંતમાં તેમને નાદિ દુઃખરૂપી મેહાભય પ્રાપ્ત કરવા પડશે. નિર્વાણુ માર્ગની સાધના– ૩૭૩, કાયપ-ગોત્રીય ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત આ ધર્મને ચહણ (સ્વીકાર) કરી, શુદ્ધ માગ સાધક સાધુ મહાઘેર (જન્મ મણાદિ દીર્ઘકાલિક દુઃખપૂર્ણ) સંસાર સાગરને પાર કરે તથા આત્મરક્ષા માટે સંયમમાં પાકમ કરે. સાધુ ચામ ધર્મથી (શયદાદિ વિષથી નિવૃત્ત (વિરત ) થઈ જગતમાં જે કંઈ (વિતાથી) પ્રાણી છે, એ સુખપ્રિય પ્રાણીઓને આત્મવત સમજી તેમને દુ:ખ ન પહોંચાડે, તેમની રક્ષા માટે પરાક્રમ કરી સેંયમની સાધનામાં પ્રગતિ કરે. પંડિત મુનિ અતિ માન અને માયા તથા (અતિ લોભ અને ક્રોધને) (રાસાવૃદ્ધિનું કારણ) જાણુ સમસ્ત કષાયસમૂહનું નિવારણ કરી, નિર્વાણની (મેક્ષની) સાથે આત્માનું સંધાન કરે અથવા મેક્ષની શોધ કરે, સાધુ ક્ષમા આદિ સિવિધ શ્રમણ-ધર્મમાં વૃદ્ધિ કરે તથા જે પાપધમ છે તેનું નિવારણ કરે. ભિક્ષુ તપશ્ચર્યામાં (ઉપધાનમાં) પૂર્ણ શકિત લગાવે તથા કોધ અને અભિમાનને જરા પણ સફળ થવા ન દે. જે બુદ્ધ (કેવળજ્ઞાની) ભૂતકાળમાં થયા છે અને ભવિષ્યમાં થશે, તે સર્વને આધારે શાંતિ જ છે [કષાયને ઉપશમ જ છે], જેવી રીતે પ્રાણીએને આધારે પૃથ્વી છે. અણગાર ધર્મ સ્વીકાર કર્યા બાદ સાધુ અનેક પ્રકારનાં અનુકૂળ પ્રતિકૂળ પરિષહ અને ઉપસી સ્પર્શ કરે, તો તેનાથી જરા પણ વિચલિત થાય નહી, જેમ કે મહાવાતથી મહાગિરિવર મેરુ કયારે પણ વિચલિત થતું નથી, આશ્રવ દ્વારને નિરોધ (સંવર) કરવાથી તે મહાપ્રજ્ઞ ધી૨ સાધુ બીજા (ગૃહ) દ્વારા દીધેલા એષણીય-કલ્પનીય આહારને જ ગ્રહણ કરે તથા શાંત (ઉપશાંત-કષાય નિવૃત્ત) રહીને [ો કાળને અવસર આવે તે] કાળ (પંડિત-મરણ અથવા સમાધિ-મરણ)ની આકાંક્ષા (પ્રતીક્ષા) કરે. એ જ કેવળી ભગવાનને મત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy