SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३७० ३७२ अवसोहिय कण्टगापहं, ओइण्णो सि पहुं મામાં गच्छसि विखोहिया, समयं गोयम ! मा पमाय‍ ॥ अबले जह भारवाहए, मा मग्गे विसमेऽवगाहिया । पच्छा पच्छानावर, समर्थ गोयम ! मां पमायण || तिण्यो टु सि अण्णवं महं किं पुण चिठ्ठसि तीरमागओ । अभितर पारं गमितर, समयं गोयम ! —૩ત્ત. .o o, णियाणमूल सम्मसर्प३७०. नत्थि चरितं सम्मत्तविहणं, दंसणे उ भइयव्वं । सम्मत्तवरिताई, जुगवं पुव्वं व सम्मत्तं ॥ पहाणा मोक्समगा३७१. अच्चन्तकालस्स समूलगस्स, निर्वाणमूल सम्यक दर्शन नादसणिस्स नाणं, नाणेण विणा न दुन्ति चरणगुणा । अगुणिस्स नत्थि मोक्खो, नत्थि अमोक्खस्स નવાળ ૩૧,૨, ૧૨- ૨૦ नाणस्स सव्वस्स पगासणार, अनाणमोहस्स रागस्स दोसरस य संखपर्ण, મા પ્રમયપ | ૧૦.૩૬-૩૪ सव्वस्स दुक्खस्सउ जो पमोक्खो । तं भाखत्रो मे पडिपुण्णचित्ता, सुणेह एगग्गहिय हियत्थं ॥ तस्सेस मग्गो गुरुविद्धसेवा, Jain Education International विवज्जणार | सो समुह मोफ्लं ॥ "ज्झायनन्तनिसेवणा य" विवज्जणा बालजणस्स दूरा । सुत्थ संचिन्तणया धिई य ॥ વિરૂચ ॥ ૩. ૨૧, ૩. ૩૨,. {-૩ उम्मगपहाणं निरयगमणं૩૭ર. ખુલ્લું મળ' વિક્ત્તિા, મૈને ૩ જુમ્મતી । दशनाचार ખ કાંટાથી ભરેલા ભાગને છોડી નુ વિશાળ પંચ પર ઊતરી આન્યા છે. દૃઢ નિશ્ચયની સાથે એ જ ભાગ પર ચાલતા રહે. માટે ગૌતમ ! તુ ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. દુળ લાવાહકની જેમ તુ વિષમ માગે ચાલ્યો ન જઈશ. કારણકે વિષમ માગે જનારાન એને પશ્ચાત્તાપ થાય છે. માટે હે ગૌતમ ! તુ ક્ષણ માત્રનો પણ પ્રમાદ કરીશ નહિ. તુ આ મહાન સમુદ્રને પાર કરી ગયા અને હવે દિવાની નજીક પાંચીને શા માટે અયો છે ? તેને પાર કરવા ઉતાવળ કર. હે ગૌતમ ! તુ’ ક્ષણ માત્રના પણ પ્રમાદ કરીશ નહિ. નિર્વાપ્કનું મૂળ સમ્યગ્દર્શન— ર, સભ્યત્ર વિના ચારિત્ર પતુ નથી. દશનમાં (સત્મ્યક્ત્વ) ચાતિની બજના (વિક) છે. સભ્યત્વ અને થારિત્ર એકી સાથે ઉત્પન્ન થાય છે, અને ત્યાં ને એકી સાથે ઉત્પન્ન થતાં નથી, ત્યાં પશાં સભ્યશ્ય થાય છે. સંમ્પત્ય વિના જ્ઞાન નથી થતુ, જ્ઞાન વિના ચારિત્ર નથી થતુ, ચારિત્ર ગુણુ વિના મેક્ષ નથી તા, અને શૈક્ષ ધિના નિર્માણ નથી થતું. પ્રધાન માફ-માશ ૩૧. અનાદિકાલીન સવ દુઃખો અને તેનાં કાસ્ણા (કપચે ગાદ) માંથી મોક્ષનો જે ઉપાય છે તે હું તુ છે. તે એકાંતહિન (ધ્યન માટે હિતકર, માટે તમે એકાગ્ર ચિત્ત થઈ હિત (મેક્ષ) માટે સાંભળો. સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ જ્ઞાન અને મોહનો નાશ તથા રાગ-દ્વેષનો ક્ષય થવાથી આત્મા એકાન્ત સુખમય સાક્ષને પ્રાપ્ત કરે છે. ગુરુ અને ધોની (સ્થબિર મુનિઓની સેવા કવી મારી નાનુ દૂરથી જ વન શ્યુ, સ્વાધ્યાય કÕા, એકનયાસ કા, સુત્ર અને થનું ચિંતન કર્યુ અને ઇંચ રાખવું એ સેક્ષના સાગ છે. ઉન્માર્ગે ગમન કરનારની તરકતિ— ૩૭૨. આ જગતમાં કેટલીક કુબુદ્ધિ વ્યક્તિએ તા શુદ્ધ (નિર્વાણ રૂપ) ભાવમાની વિરાધના કરી ઉન્માગ માં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy