SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવાહમાં. આત્મા દબા. અન્યતા १९४ ] चरणानुयोग निर्वाण साध्य सूत्र ३६७-३६९ નથી, આજે સુવિહિત સાધુઓ માટે જે આક્ષેપાત્મક વચન કહ્યાં છે, તે વિચાર કર્યા વગર કહ્યાં છે. તથા આપ લોકોને આચાર પણ વિવેકશૂન્ય છે. परिसा जावई एसा, આપનું એવું જે કહેવું છે કે સાધુને ગૃહસ્થ ___ अग्गे वेणु व्व करिसिता । દ્વારા લાવેલા આહારને ઉપભેગ કર શ્રેયસ્કર गिहिणो अभिहडं सेयं, છે, પરંતુ સાધુ દ્વારા લાવેલો નહિ. આ વાત પણ વાંસના અગ્ર ભાગની જેમ નકામી છે. भुजितु न तु भिक्खुणो ॥ धम्मपण्णवणा जा सा, [સાધુઓને દાન આદિ દઈ ઉપકાર કરે सारंभाण विसोहिया । જોઈએ.] એવી જે ધર્મ પ્રજ્ઞાપના (ધર્મદેશના) છે, તે આરંભ સમારંભયુક્ત ગૃહોને વિશુદ્ધિ કરનારી न तु एताहिं विट्ठीहिं, છે. સાધુઓને નહિ, આ કારણથી (સવા ) पुव्वमासि पकप्पियं ॥ પૂર્વકાળમાં આવી પ્રરૂપણ નહોતી કરી. सवाहिं अणुजुत्तीहिं अचयंता जवित्तए । સમય યુક્તિઓથી (કથનથી) પિતાના પક્ષની ततो वायं णिराकिच्चा ते भुज्जो वि સિદિદ કરવામાં અસમર્થ તે અન્યતીચિકે ત્યારે પાદિત ! વાદને છોડી ફી પિતાના પક્ષની સ્થાપના કરવાની ઘeતા કરે છે. रागदोसाभिभूयप्पा , રાગ અને દ્વેષથી જેને આત્મા દબાયેલે છે, मिच्छत्तण अभिदुता । જે મિથ્યાત્વના પ્રવાહમાં વહી રહેલ છે એવા अक्कोसे सरणं जंति, અન્યતીથિકે જેમ (પહાડી અનાર્યો) કંકણ જાતિના લેછ (યુદ્ધમાં હારી જતાં) પહાડને આશ્રય લે टकणा इव पव्ययं ॥ છે, તેમ શાસ્ત્રાર્થમાં હારી જાય છે ત્યારે અસભ્ય વાને તથા મારપીટ આદિને આશ્રય લે છે. बहुगुणुप्पगप्पाई અન્યતીથિક સાધે વાદ કરતી વખતે મુનિ ___ कुज्जा अत्तसमाहिए । પિતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે તેમ જ પિતાના પક્ષનું સમર્થન કરે અને બીજા મનુથો તેઓના जेणऽण्णो ण विरुज्झेज्जा, વિરેપી ન બને એવું આચરણ કરે. તેમાં તે તમારે इमं च धम्ममादाय कासवेण पवेइयं । કાય૫-શેત્રીચ ભગવાન મહાવીર સ્વામીએ कुज्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहिते॥ કહેલા આ ધર્મને સ્વીકાર કરી સમાધિયુક્ત શિક્ષ –સૂય.સુ.૪, ૩, ૬, ૩.૨, પા. -૨૦ રુણું સાધુની સેવા લાનિરહિત થઈને કરે. णिव्वाणमेव साहेज्ज નિર્વાણ જ સાધ્ય છે३६८.णेव्वाणपरमा बुद्धा, ૩૬૮. જેમ નક્ષમાં ચંદ્રમાં પ્રધાન છે, તેમ નિર્વાણને જ પ્રધાન (પરમ) માનનારી (પરલેથી णक्खत्ताणं व चंदिमा । ) તત્ત્વ સાધકો માટે (સ્વર્ગ, ચકવતીત્વ, ધન આદિ છેડીને) तम्हा सया जते दंते, નિર્વાણ જ શ્રેષ્ઠ (પરમપદ) છે. માટે મુનિ સદા निवाणं संधते मुणी ॥ દાન્ત (મન અને ઇન્દ્રિયને વિજેતા), યત્નશીલ –. સુ , અ. ૨૨, ૨૨ તથા જિતેન્દ્રિય બની નિર્વાણની જ સાધના કરે. मोक्खमग्गे अपमत्तगमणोवपसो--- મેક્ષ માર્ગમાં અપ્રમત્ત ભાવથી અમનને ઉપદેશ३६१. न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई, 33 આજ જિનેશ્વર ભગવત પ્રત્યક્ષ નથી, જે માગ દર્શક છે, તેઓનો મત એક નથી.'— આવતી | મમાપિt I પેઢીઓ માટે આ મુશકેલી અનુભવાશે. પરંતુ संपर नेयाउए पहे, समयं गोयम ! અત્યારે મારી ઉપસ્થિતિમાં તને પાર લઈ જનાર मा पमायण ॥ (ન્યાયપૂર્ણ) પથ પ્રાપ્ત છે. માટે હે ગૌતમ! તું ક્ષણ માત્રને પણ પ્રમાદ ન કરીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy