SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३६६-३६७ अन्यतीर्थिक प्ररूपणा परिहार दर्शनाचार [१९३ अण्णतित्थियाण परूवणा परिहारो य- અન્યતીથિકની પ્રફપણું અને પરિહાર– ३६६. तमेव अविजाणता, ૩૬૬. તેને (પ્રતિપૂર્ણ અનુપમ નિર્વાણમાગ રૂપ ધર્મને વૃદ્ધા ગુમfor I. ન જાણવાને કારણે (અબુધ) હોવા છતાં પણ સ્વયને પંડિત માનનારા અન્યતીથિકે અમે જ बुद्धा मो त्ति य मण्णता, ધર્મ તત્વને પ્રતિબંધ પામેલા છીએ એવું કાત્તા મારિ II માનવાથી સમ્યગ્દશન રૂપ ભાવ સમાધિથી દૂર છે. ते य बीओदग चेव, તેઓ (અન્યતીથિકે) બી અને સચિત્ત જળને तमुद्दिस्सा य जे कडं । તથા તેના ઉદેશ્ય (નિમિત્ત) થી જે આહાર બનેલો भोच्चा झाण झियायंति, છે તેને ઉપભેગા કરી આર્તધ્યાન કરે છે. કારણ કે તે અખેદજ્ઞ, પ્રાણુઓના ખેદ-પીડાથી અનભિજ્ઞ अखेतण्णा असमाहिता ॥ અથવા ધર્મજ્ઞાનમાં અનિપુણ અને અસમાધિયુક્ત जहा ढंका य कंका य, कुलला मग्गुका सिही। જેમ ઢક, કંક, કુરર, જલમુગ અને શિખી मच्छेसणं झियायंति, झाणं ते कलुसाधमं ॥ નામનાં જળચર પક્ષીઓ માછલીને પકડી ગળી જેવાને ખરાબ વિચાર (કુચાન) કરે છે, તેમ તેનું દયાન પા૫રૂપ અને અધમ હોય છે. एवं तु समणा पगे, તેવી રીતે કેટલાક મિથ્યાદષ્ટિ અને અનાર્ય मिच्छट्टिी अणारिया । શ્રમણે વિશ્વની પ્રાપ્તિનું જ ધ્યાન કરે છે, માટે विसएसणं झियायति, તેઓ પણ ૮, કંક, આદિ પ્રાણીઓની જેમ પાપ ભાવોથી યુક્ત અને અધમ છે, कंका वा कलुसाहमा ॥ –ી . . ૨, એ. , IT, ૨પ-૨૮ मोक्ख विसारअस्स उवएसो મેક્ષ-વિશારદને ઉપદેશ ३६७ अह ते परिभासेज्जा भिक्खू मोक्खपिसार। ३१७. ૩૬૭, એક્ષ-વિશારદ (ાન-દર્શન-ચારિત્રરૂપ મેક્ષની एवं तुब्भे पभासेता दुपक्ख चेव सेवहा ।। પ્રરૂપણ કરવામાં નિપુણ) સાધુ તેને (અન્યતીથિકેને) આ પ્રમાણે કહે કે આમ કહેવાથી (આક્ષેપ કરવાથી તમે પોતે જ સદોષ આચારનું સેવન કરે છે. અથવા અસત પક્ષનું સેવન કરે છે. तुडभे भुजह पाएसु, આપ સંત લોક [ગૃહસ્થના કાંસા તાંબા ( વિશ્વાળા મમિ ત્તિ શા આદિ ધાતુના પાત્રમાં ભોજન કરે છે. રોગી સંતે માટે ગૃહસ્થા દ્વારા પિતાને સ્થાન પર] સિં વીશે મજા, ભજન મંગાવે છે. એટલું જ નહિ બીજ અને तमुद्देसादि जं कडं ॥ સચિન જલને ઉપયોગ કરે છે અને જે આહાર સંતના નિમિત્ત બન્યું છે તેવા ઔદ શિક આદિ દોષયુક્ત આહારનું સેવન કરે છે. लित्ता तिव्वाभितावेण, આપ લોકે તીવ કપાયે અથવા તીવ અધન વાળાં કર્મોથી લિંત (સદ્દવિવેકથી) રહિત તથા उज्जया असमाहिया । સમાધિથી રહિત છે. (માટે અમારા ખ્યાલ મુજબ) नातिफंडुइत सेयं, अरुयस्सावरज्झती ॥ ઘાને વધારે ખંજવાળ તે સારું નહિ, કારણ કે તેથી વિકાર ઉત્પન્ન થાય છે. तत्तेण अणुसिट्टा, ते अपडिण्णेण जाणया । જે પ્રતિકૂળ જ્ઞાતા નથી અથવા જેને મિથ્યા અર્થ બતાવવાની પ્રતિજ્ઞા નથી, તથા જે હેય ण एस णियप मग्गे, असमिक्खा वई किती ॥ ઉપાદેયને રાતા સાધુ છે, તેના દ્વારા એવા [આક્ષેપકર્તા અવદશનીઓને] સત્ય (વાસ્તવિક ત)ની શિક્ષા દેવામાં આવે છે કે, આ (આપલેકે દ્વારા સ્વીકૃત) મા (નિંદાને માગ) યુક્તિ સંગત ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy