SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ४४३-४४४ तेजस्कायिक जीवहिसा-निषेध જારિત્રાત્તાર [ ૨૩૭ तस्स भंते ! पडिक्कमामि निंदामि गरिहामि અંત: પૂર્વકાળે કરેલા અગ્નિ સમારંભથી હું अप्पाणं वोसिरामि। નિવૃત્ત થાઉ છું, તેની નિંદા કરું છું, ગહ કરું – . મ, ૪, મુ. ૨૦ છું, તથા કષાય આત્માને વ્યુત્સર્ગ કરું છું. तेउकाओ अमोहसत्थों તેજસ્કાચિક એક અમેઘ શસ્ત્ર४४३. विसप्पे सवओधारे, बहुपाणविणासमे । ૪૪૩. અગ્નિ જેવું બીજુ શર નથી, તે બધી રીતે नत्थि जोइसमे सत्थे, तम्हा जोई न दीवए। પ્રાણીનાશક તેજ ધારવાળે છે. ઘણાં પ્રાણીઓને -૩૪. ક. ૨, TI, ૨૨ વિનાશ કરનાર છે. તેથી ભિક્ષુ અગ્નિ ન સળગાવે. तेउकाइयाणं हिंसा निसेहो તેજસ્કાયિક જીની હિંસાને નિષેધ૪. જે સીટો થર શેયuછે તે બતાસ ૪૪૪. (દીધલોકશ0) - દીઘલક (એટલે) વનસ્પતિ, તેનું જે ! શસ્ત્ર-અગ્નિકાય. આ અગ્નિના સ્વરૂપને જે જાણે છે તે સંયમને જાણે છે. जे असत्थस्स खेयण्णे से दीहलोगसत्थस्स वीरेहिं एयं अभिभूय दिg' संजतेहिं सया जतेहिं सदा अप्पमत्तेहिं । जे पमत्ते गुणट्टित्ते से हु दंडे पषुच्चति । तं परिण्णाय मेहावी इदाणी णो जमह पुध्वमकासी पमादेणं । लज्जमाणा पुढो पास । अणगारा मो त्ति एगे पवयमाणा, जमिणं विरूवरूवेहिं सत्थेहिं अगणिकम्मसमारंभेणं अगणिसत्थं समारंभमाणे अण्णे वऽणेगरूवे पाणे विहिंसति। જે સંયમનું સ્વરૂપ જાણે છે તે દીધલકના શરૂ૫ અગ્નિકાય સ્વરૂપને જાણે છે. સદા જિતેન્દ્રિય, સદા અપ્રમત્ત, હંમેશાં યતનાવાન, સંયમી વીર પુરુએ પરિષહાદિને જીતીને કેવળજ્ઞાન દ્વારા સાક્ષાત્ સવ વસ્તુના સ્વરૂપને જોયું છે. જે પ્રમાદી છે, ઇન્દ્રિયસુખના અભિલાષી છે તે હિંસા કરી દડ આપે છે. તેથી તે જુલમી, અન્યાયી કહેવાય છે. એ જાણીને બુદ્ધિમાન આત્મચિંતન કરે કે અમે પહેલાં પ્રમાદથી હિંસાદિ જે કાર્યો કર્યા છે તે હવે ફરી હું નહીં કરું.’ જુઓ ! સાચા સાધકે અગ્નિકાચની હિંસા કરવામાં શરમ અનુભવે છે. કેટલાક વેધારી સાધુએ કહે છે કે “અમે અણગાર છીએ.” છતાં પણ તેઓ અનેક પ્રકારનાં શસ્ત્રના પ્રવેગે વડે અગ્નિકાય સંબંધી આરંભસમારંભ કરી જીવોની હિંસા કરે છે. તથા અગ્નિકાયના જીની હિંસાની સાથે તેના આશ્રિત અન્ય અનેક પ્રકારના છની પણ હિંસા કરે છે. અગ્નિકાયના સમારંભના વિષયમાં ભગવાને પરિજ્ઞા-વિવેક સમા છે. (છતાં પણ પ્રાણી જીવનનિર્વાહ માટે, જન્મ મરહુથી મુક્ત થવા માટે, દુખેના નિવારણ માટે, तत्थ खलु भगवता परिण्णा पवेदिता मस्स चेव जीवियस्स परिवंदण माणणपूयणाए जाति-मरण-मोयणाए दुक्खपडिઘાત, से सयमेव अगणिसत्थं समारभति, अण्णेहिं वा अगणिसत्थं समारभावेति, अण्णे वा अगणिसत्थं समारभमाणे समणुजाणति । तं से अहिताय, तं से अबोधीए । કેાઈ સ્વયં અગ્નિકાયની હિંસા કરે છે, બીજી પાસે કરાવે છે અને અગ્નિકાચની હિંસા કરનારની અનુદના કરે છે. એવી હિંસા તેના અહિત માટે હોય છે, માટે તે અજ્ઞાનનું કારણ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy