SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३१४-३१६ संयमरत-अरत: सुख-दुःख दर्शनाचार १४५ संजमरयाणं सुख अरयाण दुक्ख સંયમમાં રતને સુખ અને સુરતને દુઃખ૩૪. વાસમાળા ૩, mરિવાથી મલિvi ૩૧૪. સંયમમાં અનુરક્ત મહર્ષિઓ માટે મુનિ-પર્યાય रयाणं अरयाणं तु, महानिरयसारिसे ॥ દેવલોક સમાન સુખરૂપ હોય છે. અને જે સંયમમાં અનુરક્ત નથી, તેના માટે તે જ (મુનિ-પર્યાય) મહાન નરક સમાન દુ:ખરૂપ હોય છે. अगरोवमं जाणिय सेक्खिमुत्तम સંયમમાં અનુરક્ત મુનિઓનું સુખ દેવે સમાન रयाण परियाए तहारयाणं । ઉત્તમ જાણી તથા સંયમમાં અનુરક્ત ન રહેનાર निरओंवमं जाणिय दुक्खमुत्तम, મુનિએનું દુઃખ નરક સમાન ઉત્કૃષ્ટ જીણી પંડિત रमेज्ज तम्हा परियाय पंडिए । મુનિ સંયમમાં જ રમણ કરે. .ઘૂ. , T. ૨ - ૨૧ अथिर समणस्स ठिइहेउ चिंतणं સંયમમાં અસ્થિર શ્રમણની સ્થિરતા માટે ચિત્તન३१५. इमस्स ता नेरइयस्स जंतुणा, ૩૧૫. કલેશમાં રહેલા અને દુઃખમાં સબડતા दुहोवणीयस्स किलेसवत्तिो । ના૨ક જીનું પોપમ અને સાગરોપમ સુધીનું पलिआवमं झिज्जइ सागरोधर्म, આયુષ્ય પણ ભેગવાઈ જાય છે અર્થાત સમાપ્ત થઈ જાય છે. તે પછી મારું આ ક્ષણિક માનસિક किमंग ! पुण मज्झ इमं मोदुई ॥ દુખ શા હિસાબમાં? [એવું સાધક વિચારે.] न मे चिरं दुक्खमिणं भघिस्साई, આ મારું દુઃખ ચિરકાળ સુધી રહેશે નહિ. असाराया भोगपिवास जतुणा । જીવની ગપિપાસા અશાવત છે. જે તે આ न चे सरीरेण इमेणवेस्साई, શરીરની હયાતીમાં ન મટે તે મારા જીવનના અંત સુધીમાં તો અવશ્ય દૂર થશે. अविस्सई जीवियपजवेण मे ॥ जस्सेवमप्पा उ हवेज निच्छिओं, પ્રસ્ત વિચારેથી જે સાધુને આત્મા ૯૮ चएज्ज देह न उ धम्मसासणं । થઈ જાય કે તે “દેહને ત્યાગ કર પસંદ કરે, तं तारीसं नोपयले ति इंदिया, પરંતુ સદ્દધર્મના નિયમને ન છોડે” ત્યારે તેને उवेंतवाया व सुदंसणं गिरिं ।। જેમ સુદર્શન પર્વતને મહાવાયુ ચલાયમાન કરી શકતા નથી, તેમ તે મેરુ સમાન દઢ અડેલ સાધુને इच्चेव पस्सिय बुद्धिमं नरो, ઇન્દ્રિય ચલિત કરી શકતી નથી. आय उवाय विविहं वियाणिया। બુદ્ધિમાન મનુષ્ય આ પ્રમાણે સભ્યફ આલેकारण वाया अदु माणसेणं, રચના કરી તથા વિવિધ પ્રકારના લાભ અને તેનાં तिगुत्तिगुत्तों जिणवयणमहि द्विजासि ।। સાધનને જાણું ત્રણ મુતઓને (કાયા-વાણી -. ઝૂ.૨, I. ૨૫૨૮ અને મનને) ગેપવી જિનવાણીને આશ્રય લે. ३१६. इह खलु भों! पव्वइएणं, उप्पन्नदुक्खेणं, संजमे ૩૧. મુમુક્ષુઓ! નિચ“ધ પ્રવચનમાં જે પ્રજિત છે, अरइसमावन्नचित्तेणं, ओहाणुरहिणा अणो છતાં પણ તેને મેહવશ દુઃખ ઉત્પન્ન થઈ જાય, हाइएणं चेव, हयरस्सि-गयंकुस-पोयपडागा- સંયમમાં તેનું ચિત્ત અરતિયુકત થઈ જાય, તે भूयाई इमाइं अट्ठारस ठाणाई सम्मं संपडि. સંયમને છેડી ગૃહસ્થાશ્રમમાં ચાલે જવા ઇછે लेहियव्वाई भवति । जहा-- તે તેણે સંયમ છેડયા પૂર્વે અદાર સ્થાનની યથાયોગ્ય આલોચના કરવી જોઈએ. અથિત આત્મા માટે તેનું (આલેચનાનું) તે સ્થાન છે જે અશ્વ માટે લગામનું, હાથી માટે અમુશનું અને વહાણ માટે શહનું છે. અઢાર સ્થાન આ પ્રમાણે છે, જેમ કે અહે ! ૨. હું મે ! સુરતના કુવા ૧- દુષમકાલમાં દુઃખપૂર્વક જીવન વ્યતીત કરાય છે. २. लहुस्लगा इत्तरिया गिहीणं कामभोगा। ર - ગૃહસ્થ લોકેનાં કામગ અસાર છે તેમ જ અપકાલીન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy