SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ १५६] चरणानुयोग संयम स्थिरता हेतु चिन्तन सूत्र ३१६-३१७ ३. भुज्जो य माइबहुला मणुस्सा। ૩ - મનુષ્ય મોટા ભાગે માયાવી-છળકપટ કરનાર છે. ४. इमे य मे दुक्खे न चिरकालोवठाई ૪ - આ (પરિવહજનિત) દુઃખ મને લાંબા સમય भबिस्सइ । સુધી ટકનાર નથી. ५. ओमजणपुरककारे। ૫ - દુષમ કાળમાં નીચ પુરુષોનું સન્માન કરવું પડશે. ६. वंतस्स य पडियाइयणं । ૬ - વમન કરેલ વિષયોનું ફરી પાન કરવું પડશે. ૭. કરવાવાયા ૭ - ની ગતિને એખ્ય કમબંધન કરવાં પડશે. .दुल्लमे खलु भो! गिहीणं धम्मे गिहिवास ૮ - અહો! નિશ્ચયે ગૃહવાસમાં વસતા ગૃહસ્થાને मझे वसंताणं । ધર્મ દુર્લભ છે. ૧, જાય છે યાર ! ૯ - તુર્ત જ નાશ કરનાર વિશુચિકા રેગ ધર્મ રહિત ગૃહસ્થને વધને માટે હોય છે. ૨૦. સંજે તે વદાથ દા. ૧૦ - પ્રિયના વિયોગ અને અખિયના સંવેગથી જે સંક૯પ ઉપન્ન થાય છે તે ગૃહસ્થના વિનાશ માટે હોય છે. ११. सोवक्केसे गिहवासे, निरुवक्केसे परियाए । ૧૧ - ગૃહવાર કલેશ સહિત હોવાથી કર્મબંધનનું સ્થાન છે. અને મુનિ પર્યાય કલેશ-રહિત છે. १२. बंधे गिहवासे, मोक्खे परियाए । ૧૨ - ગૃહવાસ અધન છે ત્યારે મુનિ-પર્યાય કમ બંધનથી છેડાવનાર છે. १३. सावज्जे गिहवासे, अणवज्जे परियाए। ૧૩ - ગૃહવાસ સાવદ્ય (પા૫ સ્થાન) છે. પરંતુ મુનિ પર્યાય નિરવ (પાપથી રહિત) છે. १४. बहुसाहारणा गिहीणं कामभोगा। ૧૪ – ગૃહસ્થાનાં કામગ ચેર, વાર આદિ હર કઈ જનને માટે સાધારણ છે. १५. पत्तय पुण्णपावं । ૧૫ - પુણ્ય અને પાપ સર્વનાં પૃથક પૃથક છે. १६. अणिच्चे खलु भो! मणुयाण जीविए ૧૬ - અહ! મનુનું જીવન કુશના અગ્ર ભાગ રાયદુરજે ! ઉપર રહેલ જલ-બિન્દુની સમાન ચંચલ છે, માટે નિશ્ચય રૂપથી અનિત્ય છે. १७. बहुं च खलु पावं कम्मं पगडं ॥ ૧૭ - મે ઘણું જ પાપકર્મ કર્યું છે. જેથી મારી બુદ્ધિ વિપરીત થઈ રહી છે. १८. पावाणंच खलु भो! कडाणं कम्माणं पुब्धि ૧૮ - અહે! દુષ્ટ ભાથી આચરેલા મિયાત્વ दुच्चिण्णाणं दुप्पडिताणं वेयइत्ता मोक्खो, આદિ ભાથી ઉપાર્જન કરેલાં પૂર્વકૃત પાપ કમેના ફળને ભગવ્યા પછી જ એક્ષ થાય त्थि अवेयइत्ता, तवसा वा झोसइत्ता। છે, ભગવ્યા વગર નહિ. અથવા પૂવકમેન अट्ठारसमं पय भवइ । તપ વડે ક્ષય કરવાથી મેલ થાય છે. -- જૂ, સે. ૨ આ અદારનું પદ છે. मिच्छादसणविजओ फल મિથ્યા-દશન-વિદ. એનું - ३१७. १०-पेज्ज-दोस-मिच्छादसणबिजपण भंते ! ૩૧૭. પ્ર. ભક્ત ! સ, કેપ . મિથ્યા દર્શનના વિજजीवे कि जणयइ ? યથી જીવ પ્રાપ્ત કરે છે ? ૩૦–પિન્ન-જો- નિકાસrવિશાળ રંજન ઉ. પ્રેમ, દેશ અને જિયા દર્શનના વિજયથી તે चरित्ताराहणयाए अन्भुट्ठह । “अढविहस्स જીવ રૂાન, દર્શન અને શારિત્રની આરાધના કમ જન્માજિક વિજળrm” arg માટે ઉદ્યત થાય છે. આઠ કમેની જે કર્મढमयाप जहाणुपुब्धि अट्टधीसाइविहं मोह ચથિ (ધાન્ય-કર્મ) છે તેને ખેલવા માટે તે ઉદ્યત થાય છે. માટે સર્વ પ્રથમ મેહणिज्ज कम्मं उग्घापड, पंचविहनाणा નીચ કમ ની ૨૮ પ્રકૃતિને અનુક્રમે ક્ષય वरणिज्ज नवर्दसणावरणिज्ज पंचविह કરે છે. ત્યાર પછી જ્ઞાનાવરણ્ય કમ ની પાંચ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy