SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३१७-३९८ मिथ्यादर्शन विजयफल નાગર [ ૨૪૭ अन्तरायं एए तिन्नि वि कम्मसे जगवं तओ पच्छा अणुत्तरं अणंतं कसिणं पडिपुराण निरावरणं चितिमिरं विसुद्ध लोगालोगप्पभावगं केवल-वरनाणदसणं समुप्पाडेइ । -जाव-सजोगी भवइ, ताव य इरियावहियं कम्म बन्धइ सुहफरिसं दुसमय दिइयं । દર્શનાવરણીય કર્મની નવ અને અંતરાય કર્મ ની પાંચ - આ ત્રણે કર્મોની પ્રકૃતિઓને એક સાથે ક્ષય કરે છે. ત્યાર બાદ તે અનુત્તર, અનત કૃતન, પ્રાંતિપૂર્ણ, નિરાવરણ, અજ્ઞાન-તિમિર-રહિત, વિશુદ્ધ, લોક અને અલોકને પ્રકાશિત કરનાર કેવળજ્ઞાન અને કેવળદર્શનને પામે છે. तं पढमसमए बद्धं, विइयसमए वेइयं, तइयसमप निज्जिपणं तं बद्धं पुढें उदीरियं वेदयं निज्जिण्णं सेयाले य अकम्म चावि મવ૬ . अहाउये पालइत्ता अम्तोमुहुत्तद्धावसेसाउए जोगनिरोहं करेमाणे सुहमकिरियं अपपडिवाइ सुक्कज्झाणं झायमाणे तप्पढमयाए "मणजोगं निरुम्भइ निरुम्भित्ता, वहजोगं निरुम्भइ, निरुम्भिता, कायजोगं निरुम्भइ,निरुम्भित्ता आणापाणनिरोहं" करेइ, करित्ता ईसि पंचहस्सक्खरुच्चारणद्धाण यण अणगारेसमुच्छिन्नकिरिय अनियट्टिसुक्कज्झाणं झियायमाणे वेयणिज्जा, आउयं, नाम, गोत्तं च एए चत्तारि वि कम्मसे जुगवं खवेइ । જ્યાં સુધી તે સગી રહે છે ત્યાં સુધી તેને ઈ-પથિક કમને બબ્ધ થાય છે. તે બબ્ધ સુખસ્પી (પુણ્યમય) હેય છે. તેની સ્થિતિ એ સમયની હોય છે. ' પ્રથમ સમયમાં બંધ થાય છે, બીજા સમયમાં ઉદય થાય છે અને ત્રીજા સમયમાં તે નિજ કરી જાય છે. તે કર્મ કમિશઃ અદ્ધ થાય છે, સ્પષ્ટ થાય છે, ઉદયમાં આવે છે, ભગવાય છે, નષ્ટ થાય છે અને અંતમાં અકર્મા બની જાય છે. કેવી થયા બાદ તે શેષ આયુષ્યને નિર્વાહ કરે છે. જ્યારે અન્તર્મુહૂત પરિમાણુ આયુષ્ય શેષ રહે ત્યારે તે યેગ-નિરાધ કરવામાં પ્રવૃત્ત થાય છે. તે સમયે “સૂમક્રિયાઅપ્રતિપાતિ” નામક શુકલ યાનમાં લીન બની તે સર્વ પ્રથમ મન-વેગને નિરોધ કરે છે, ત્યાર બાદ વચન-વેગને નિરોધ કરે છે. ત્યારબાદ આના પાન (ઉચ્છવાસનનિશ્વાસ)ને નિરોધ કરે છે. ત્યારબાદ વિપકાળ સુધી પાંચ હાક્ષરે (આ ઈ ઊ ઋ ) નાં ઉચ્ચાદણ કાળ સુધી “સમુછિનક્રિયા - અનિવૃત્તિ” નામક શુકલ ધ્યાનમાં લીન થયેલો અણગાર વેદનીય, આયુષ્ય, નામ અને ત્રિ -એ ચારે કર્મોને એકીસાથે નાશ કરે છે. ત્યાર બાદ તે દારિક અને કામણ શરીરને સદા માટે સર્વથા પરિત્યાગ કરે છે. સંપૂર્ણ રૂપથી એ શરીરથી રહિત થઈ તે ઋજુ શ્રેણને પામે છે અને એક સમયમાં અસ્પૃશદ-ગતિરૂપ ઉદર્વગતિથી એક પણ વળાંક વગર ( અવિચહ રૂપથી ) સીધો ત્યાં કાચમાં - જઈને સાકારે ગયુક્ત (જ્ઞાનપગી અવસ્થામાં સિદ્ધ બને છે, બુદ્ધ અને છે, મુક્ત અને છે, પરિનિર્વાણુને પામે છે અને બધાં દુઃખાને અંત કરે છે. ચાર અન્યતીથિકોની શ્રદ્ધાનું નિરસન - ૩૧૮. [શ્રમણ ભગવાન મહાવીર કહે છે] હે આયુ મન શ્રમણ ! આ મન માં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કેટલાક આય (ક્ષેત્રા આદિ) હોય છે. सओओरालियकम्माईच सध्वाहिं विप्यजहणाहिं विप्पजहित्ता उज्जुसेढिपत्ते अफुसमाणगई उडूढ पगसमपणं अबिग्गहेणं तत्थ गन्ता सागारोवउत्ते सिज्झइ वुज्झइ मुच्चइ परिनिव्याएइ सव्वदुक्खाणमन्तं करे । -૩ર,. ૨૧,તું. ૭૩-૭૫ चउण्डं अण्ण उत्थियसदहण-णिरसणं૨૨૮, વષ્ણુ પst a gri Rા ફરી શr दाहिणं वा संति एगतिया मणुस्सा भवंति अणुपुब्वेण लोगं ते उववन्ना, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy