SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ १४४ ] चरणानुयोग श्रामण्यहीन-अवस्था सूत्र ३१३ જિલ તુ ” ગ૬ જાટ, પીધેલું હળાહળ વિષ, બેટી રીતે પકડેલું हणाइ सत्थं जह कुग्गहीयं । શસ્ત્ર અને અનિયંત્રિત વેતાલ જેમ વિનાશકારી “ઘરે ” ધર્મો વિરોવરો, હિય છે. એ પ્રમાણે વિષય-વિકારવાળે ધમ પણ વિનાશકારી હોય છે.' हणाइ वेयाल इवाविवन्नो ॥ जे लक्खणं सुविण पउजमाणे, જે લક્ષણશાસ્ત્ર અને સ્વપ્રશાત્રને પ્રયોગ નિમિત્ત-ફ-સંm 1 કરે છે, નિમિત્તશાસ્ત્ર અને કૌતુકકાર્ય માં અત્યંત આસક્ત છે, મિથ્યા આશ્ચર્ય ઉત્પન્ન કરનાર કહેकुहेडविज्जासवदारजीवी, ટક વિદ્યાઓ (મંત્ર-તંત્રાદિથી કાર રૂપ આજીવિકા न गच्छई सरण तम्मिकाले ॥ ચલાવે છે, તે કર્મનું ફળ ભગવતી વખતે કોઈના શરણુને પામી શકતા નથી.” तमंतमेणेव उ से असीले, તે શીલ રહિત દ્રવ્ય સાધુ પિતાના અજ્ઞાનથી सया दुही विप्परियासुवेइ । નિરંતર દુઃખી થઈ વિપરીત દષ્ટિને પામે છે. संधावई नरग-तिरिक्खजोणि, પરિણામે અસાધુ મુનિ ધર્મની વિરાધના કરી નરક અને તિર્યંચ નિમાં સતત પરિભ્રમણ કરતા मोणं विराहेत्तु असाहुरूवे ॥ उद्देसियं कीयगडं नियागं, જે દેશિક કીત-કત નિયાગ (નિત્યપિંડ) न मंचई किंचि अणेसणिज्ज । ઈત્યાદિ અ૯૫ ૫ણ અને ઘણીચ આહાર છેડતા अग्गीधि वा सव्वभक्खी भवित्ता નથી તે ભિક્ષુ અગ્નિની જેમ સર્વભક્ષી બની પાપકર્મ કરીને દુર્ગતિમાં જાય છે. इओ चुओं गच्छइ कट्टु पापं ॥ न त अरी कंठछेत्ता करेइ, પોતે પિતાના દુખ પ્રવૃત્તિ-શીલ દુરાત્માથી जे से करे अप्पणिया दुरप्पा । જે અનર્થ કરે છે, એ અનર્થ ગળું કાપવાવાળે से नाहिई मच्चुमुहं तु पत्ते, શત્રુ પણ કરતો નથી. ઉક્ત તથ્યને નિર્દય-સંયમपच्छाणुतावेण दयाविहणो ॥ હીને મનુષ્ય મૃત્યુ ક્ષણેમાં પશ્ચાત્તાપ કરતા જાણી શકશે. निरहिया नग्गरुई उ तस्स, જે (દ્રવ્ય સાધુ) ઉમાથમાં (અંતિમ जे उत्तमढे विवज्जासमेह । સમયની આરાધનામાં) વિષયમાં વિપરીત દષ્ટિ इमे वि से नत्थि परे वि लोग, રાખે છે, તેની કામણ્યમાં અભિરુચિ વ્યર્થ છે. दुहआ वि से झिज्जइ तत्थ लाए ॥ તેના માટે ન તે આ લેક છે, ન તે પરલોક છે. અને લેનાં પ્રયજનથી શૂન્ય હેવાના કારણે તે બંને લોથી ભ્રષ્ટ ભિક્ષુ નિરંતર ચિંતિત રહે છે.” एमेवऽहाछन्द-कुसीलरूवे, ‘એ જ પ્રમાણે સ્વછંદી સાધુ અને કુશીલ मगं विराहेत्तु जिणुत्तमाण । સાધુ પણ નિત્તમ ભગવાનના માર્ગની વિરાધના कुररी विवा भोंगरसाणुगिद्धा, કરીને એવી રીતે પરિતાપને પ્રાપ્ત થાય છે જેથી निरसोंया परियावमेइ । રીતે ભેગરોમાં આસકત બની નિરર્થક શેક કરનારી ગીધડી (પક્ષિણ) દુઃખી થાય છે.” सोंच्चाण मेहावि सुभासियं इम, “બુદ્ધિશાળી સાધક આવા સુભાષિતથી અને अणुसासणं नाणगुणोववेयं । જ્ઞાનગુણુથી ચુત અનુશાસન (શિક્ષા)ને સાંભળી माग कुसीलाण जहाय सव्वं, કુશીલ વ્યક્તિના સર્વ માને છોડીને મહાન __ महानियण्ठाण वए पहेणं ॥ નિયાના માર્ગે વળે છે.' चरित्तमायारगुणनिए तओं, ચારિત્રાચાર અને જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન अणुत्तरं य संजमपालियाणं । નિગ્રંથ નિરાશ્રવ હોય છે. અનુત્તર શુદ્ધ સંયમનું निरासवे संखवियाणकम्म, પાલન કરી તે નિરાશ્ચવ ( રાગદ્વેષ બંધન હેતુથી उवेइ ठाणं विउलुत्तम धुवं॥ મુક્ત) સાધક કર્મોનો ક્ષય કરી વિપુલ શાવત ૩૪. મે, ૨૦, ૧, ૨૧-૨ ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરે છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy